Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એવું છે કે નિષધપર્વત સ્વભાવતઃ ચાર જન ઊંચે છે અને તેની ઉપર પાંચસો યોજન ઊંચાઈએ ફૂટ છે, આ કૂટ મૂળમાં પાંચસે લેજનની લંબાઈ પહોળાઈવાળા છે વચમાં ૩૭૫ જનની અને ઉપરના ભાગમાં ૨૫૦ જનની લંબાઈ પહોળાઈવાળા છે. એમના ઉપરના ભાગ સંબંધી સમશ્રેણી પ્રદેશમાં તથા જગસ્વભાવના અનુસાર આઠ આઠ જનથી દૂર પર તારાવિમાન ચાલે છે આથી જઘન્યની અપેક્ષા વ્યાઘાતિક અત્તર ર૬૬ જનનું છે “પોતે વારનોયાણદાસારું રો િચ વાયરું કોયાણા અને ઉત્કૃષ્ટથી અન્તર ૧૨,૨૪ર બાર હજાર બસે બેંતાલીશ એજનનું છે. આ અન્તર મેરૂપવતની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે, “તાવરણ તારાવરૂ જવાહઅંતરે પન્ન’ આ એક તારારૂપથી બીજા તારારૂપનું અબાધાથી અન્તર કહેવામાં આવ્યું છે. ૩૦
૧૨ મું દ્વાર સમાપ્ત ચન્દ્ર કે અગમહિષી કે નામાદિ કા નિરૂપણ
તેરમાદ્વારના સમ્બન્ધમાં વક્તવ્યતા“રંવાર જો મરે ! કોલિ ઈત્યાદિ
ટીકાથ–શ્રી ગૌતમવામીએ પ્રસ્તુત સૂત્ર દ્વારા પ્રભુને આ પ્રમાણે પૂછ્યું છે-“વંતણ માં મતે ! જોfસંત sોફાઇ' હે ભદન્ત ! જ્યોતિષ્ક ચન્દ્ર તિષ્કરાજ ચન્દ્રદેવની “વફ અમરિશીઓ ઉન્નત્તાવો’ કેટલી અગ્રમહિષિઓ-પટ્ટરાણીઓ કહેવામાં આવી છે? આના ઉત્તરમાં પ્રભુ કહે છે-“ચના ! જરારિ ગામણિશીગો’ હે ગૌતમ! તિર્મેન્દ્ર તિશ્કરાજ ચન્દ્રદેવની અગ્રહિષ્યાએ ચાર કહેલી છે. “ગgr' તેમના નામ આ પ્રમાણે છે-“જંaqમા, હોસિTTમા, અરિજનારી, વર્મા’ ચન્દ્રપ્રભા-એની શારીરિક કાન્તિ ચનની પ્રભા જેવી છે અને તે દેવરાજ ચન્દ્રની પ્રથમ અમહિષી છે, બીજી અગમહિષી
ત્સાનાભા છે, ત્રીજી અગ્રહિષીનું નામ અચિંમાલી છે અને ચોથી પટ્ટરાણીનું નામ પ્રભંકરા છે. “તો મેTE સેવી જત્તાર તેવી સંરક્ષણ વિશે નિત્તાગો એક-એક પટ્ટદેવીનો પરિવાર ચાર ચાર હજાર દેવિઓને છે. “પહૂળ તારો જ રેવી અન્ન તેવી હરહં વિવિત્ત' હે ભદન્ત ! શું એક–એક પટ્ટદેવીમાં એવી વિમુર્વણા કરવાની શક્તિ છે કે તેઓ પરિચારણાના વિચારણામાં તિષ્કરાજ ચન્દ્રની ઈચ્છાને પ્રાપ્ત કરીને પિતાના જેવી રૂપવાળી અન્ય એક હજાર દેવીઓને ઉત્પન્ન કરી શકે? હા, ગૌતમ! તે ચારે પટ્ટદેવીઓમાં એવી શક્તિ છે કે પિતાની વિદુર્વણ શક્તિથી પિતાના જેવા રૂપવાળી એક હજાર દેવીઓની, પરિચારણાના સમયે તિષ્કરાજ ચન્દ્રની ઈચ્છાને પ્રાપ્ત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૫૦.