Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 168
________________ આ કથનનુ તાત્ક આ પ્રમાણે છે—જયારે ઉત્કૃષ્ટ પ૬માં ૩૦ ચક્રવતી રહે છે ત્યારે નિયમથી જઘન્ય પદ્યમાં ખળદેવ અને વાસુદેવ ચાર રહે છે. અને જ્યારે ઉત્કૃષ્ટ પદમાં ખલદેવ અને વાસુદેવ ૩૦ રહે છે ત્યારે જઘન્ય પદમાં નિયમથી ચાર ચક્રવર્તી રહે છે આ બને આપસમાં મળીને એક સ્થળે રહેતાં નથી કારણ કે એમનુ` સહાનવસ્થાન વિરાધી છે એથી એકના આશ્રિત થયેલા ક્ષેત્રમાં એક-બીજા રહેતાં નથી આથી ત્યાં એકબીજાના અભાવ રહે છે આ ચક્રવતી આદિ નિધિપતિ હોય છે આથી નિધિસંખ્યા પ્રકટ કરવા માટે સૂત્રકાર કહે છે-આના સંદર્ભીમાં ગૌતમસ્વામીએ પ્રભુને આવું જ પૂછ્યું છે-‘નવૂદીને છાં અંતે ! એવા નિદ્િચના સોળ વળત્તા' હે ભદન્ત ! જમ્મૂઢીપ નામના દ્વીપમાં નિધાન કેટલાં કહેવામાં આવ્યા છે? આ નવ નિધાન ગ ંગા આદિ નદિએના મુખમાં વિદ્યમાન રહે છે, જ્યારે ચક્રવતી છ ખંડના વિજય પ્રાપ્ત કરીને પાછા ફર છે ત્યારે તે અષ્ટમની તપસ્યા કરે છે ત્યારબાદ તે તેમને પેાતાને આધીન કરે છે. આ નવનિધાન કુલ કેટલા હાય છે ? એજ વાત ગૌતમસ્વામીએ પૂછી છે આના જવાખમાં પ્રભુ કહે છે-‘નોયમા ! તિળિ છન્નુત્તા નિદ્રિયળનચા સનમેળ વળત્ત' હે ગૌતમ! જમ્મૂદ્રીપ નામના દ્વીપમાં કુલ નિધાનાની સખ્યા ૩૦૬ હાય છે, આ એવી રીતે હાય છે કે નિધાન નવ હાય છે તેને ૩૪ થી ગુણીએ તા ૩૦૬ થઈ જાય છે. ‘સંવૃદ્દીને નં અંતે ! ટ્રીને વળ્યા નિતિયળસયા પોિતાદ્ધ્વમા—સ્તૃતિ' હવે ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછ્યું છે- હે ભદન્ત ! આ જમ્મૂદ્રીપ નામના દ્વીપમાં આ નિધાનામાંથી કેટલાં નિધાન તેમના ચક્રવર્તી આદિના પરિભાગમાં કામ આવે છે ? આના ઉત્તરમાં પ્રભુ કહે છે-‘ગોચમાં ! નળવા ઇત્તીમ જોવ તોળિ સત્તા નિચિનસાોિળતાપ વમાનઐતિ’હે ગૌતમ ! આ નિધાનેમાંથી એછામાં ઓછા ૩૬ નિધાન અને વધુમાં વધુ ૨૭૦ નિધાન ચક્રવતી આદિકના કામમાં આવે છે ૩૬ નિધાન કામ આવે છે એવું જે કહેવામાં આવ્યું છે તે હું નિધાનેાના ચક્રવતીની જઘન્ય પદમાં વમાન ૪ સંખ્યાથી ગુણવામાં આવી છે. ત્યારે ૩૬ થયા છે તથા ૨૭૦ની સખ્યા ૯ ને ૩૦ થી ગુણુવાર્થી આવે છે. ચક્રવર્તી આધીન ૧૪ રત્ન હાય છે તેમાં સ'ની પંચેન્દ્રિય રત્ન કેટલાં હાય છે—એ હકીકતને પ્રભુ પ્રકટ કરે છે-આમાં ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછ્યું છે'जंबुद्दीवेणं भंते! दीवे केवइया પંવિત્રિયચળતા સપ્બોળ વળત્તા' હે ભદન્ત ! આ જમ્મૂઢીપ નામના દ્વીપમાં બધાં પંચેન્દ્રિય રત્ન કેટલાં કહેવામાં આવ્યા છે? આના જવામમાં પ્રભુ કહે છે—નોયમા ! તો સુત્તા વિચિ ચળલચા સવોળ વન્તત્તા' ગૌતમ ! સમસ્ત પંચેન્દ્રિય રત્ન ૨૧૦ કહેવામાં આવ્યા છે કારણ કે ઉત્કૃષ્ટ પદભાવી ૩૦ ચક્રવર્તી એમાંથી પ્રત્યેક ચક્રવર્તીના ૭-૭ પચેન્દ્રિય સેનાપતિ આદિ રત્ન હાય છે આથી ૭૪૩૦ કરવાથી ગુણાકાર ૨૧૦ સમસ્ત પંચેન્દ્રિય ચેતન રત્નાની સખ્યા આવી જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૫૭

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177