Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 177
________________ સપરિળિબ્બાના” આ અતિદેશથી નવાં પુરાવો, વદ્દી રેવે gવા તે તેનેઝું જીવવારે” ઇતિ અપૃષ્ટોત્તરરૂપ વ્યાકરણ પણ અહીં આ પ્રમાણે પ્રકટ કરવામાં આવેલ છે–જે આ મુજબ છે-કયા મંતે ! કૂરિઘ સદવરમંતર મારું ૩વસંવામિત્તા વારં વાર્ તથા મેળ मुहु तेणं केवइं खेतं गच्छइ ? गोयमा ! पंच पंच जोयणसहस्साइ दोण्णि य एगावण्णे जोयणHu uળવાં જ ટ્રિમાણ નો નમ્ર મેળે મુળ નજીરૂ આ સૂત્રનું પ્રતિપાદન કરતી વેળાએ શિષ્ય-તથા રૂાચાર મપૂસા તથાસ્ટીસા ગોચનસાહિં રોહિંય તેવ हि जोयणसएहि एगवीसाए जोयणस्स सद्विभागेहि सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ' २३पे સૂર્યની ચક્ષુની સાથે પથપ્રાપ્તતા પૂછી નથી તે પણ પક્ષકારમાં પરાયણ એવા ભગવાન તીર્થ કરે અને સ્વયં જ ઉદ્દભાવિત્ કરીને કહ્યું છે-“fસમિ' આ પ્રકારથી પ્રતિપાદિત કરીને હવે સુધર્મસ્વામી જબૂસ્વામીને કહે છે-કે જે હું ગુરૂ સમ્પ્રદાયથી આગત આ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામક અધ્યયન દ્વારા કહું છું તે મેં મારી બુદ્ધિથી ઉપ્રેક્ષિત કરેલ નથી “પત્તિ ' અહીંયા જે વર્તમાનકાળને નિર્દેશ કરવામાં આવ્યો છે તે તો ત્રિકાળભાવી તીર્થકરમાં આ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામક ઉપાંગ વિષયક અર્થનું પ્રણેતૃત્વ છે એ વાતને દર્શાવવા કાજે કરવામાં આવ્યું છે. અહીં પ્રસ્તુત સૂત્રની સમ પ્તિમાં “શ્રીમત્ વર્ધમાનસ્વામીનું નામ પ્રદર્શન ચરમ-મંગળરૂપ છે. 34 શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલ વતિ વિરચિતજબૂદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રની પ્રકાશિકા વ્યાખ્યાને સાતમે વક્ષસ્કાર સમાપ્ત છા જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ-ઉપાંગ સમાપ્ત ક જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર 166

Loading...

Page Navigation
1 ... 175 176 177