Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 172
________________ પૂર્વકાળે પણ હયાત હતે. જેવી રીતે ઘટાદિ પદાર્થ પિતાની ઉત્પત્તિના પહેલા, અદશ્ય હોવાના કારણે હવે નહીં એવું માનવામાં આવે છે એ આ જમ્બુદ્વીપ નથી પરંતુ જે તે આ સમયે ઉપલબ્ધ થાય છે એ જ પ્રમાણે તે આ અગાઉ પણ ઉપલબ્ધ થયેલ છે, “ન ચાવિ ત્ય' આ કઈ જ કાળે હતે નહીં એવું નથી પરંતુ તે હમેશાં વિદ્યમાન રહે છે. કારણ કે તે અનાદિ છે આથિ તેના ઉત્પાદાદિને અયોગ છે અને આ કારણે જ તે સર્વદા વિદ્યમાન સ્વભાવવાળે જ કહેવામાં આવે છે, “જ વાવિ ળ વિપક્ષ ભવિષ્યકાળે પણ તે કઈ પણ સમયે રહેશે નહીં એવી હકીક્ત પણ નથી કારણ કે સર્વદા જ આ એ જ રહેશે. આ પ્રકારથી વ્યતિરેક મુખ દ્વારા સદાકાળમાં આ જમ્બુદ્વીપના અસ્તિત્વનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર અન્વય મુખ દ્વારા સદાકાળ એના અસ્તિત્વનું પ્રતિપાદન કરવા માટે “મુવિંજ અવરૂ ૨ મવિર ચ” કહે છે કે આ જમ્બુદ્વીપ નામને આ દ્વીપ ઉત્પત્તિના અભાવના કારણે ભૂતકાળમાં પણ અસ્તિત્વ વિશીષ્ટ હતે વર્તમાનકાળમાં પણ આ હજી પણ છે અને અનાગતકાળમાં એ રહેશે કારણ કે કઈ પણ કાળે એને વિનાશ થતે નથી આથી તે “g કૂટની જેમ યુવ–સ્થિર છે અને યુવા હેવાના કારણે એ “નિયg” નિયત છે–સર્વદા અવસ્થાયી છે–કદાચિત પણ તે અનિયત નથી. સાસ’ શાશ્વત છે. “અદાણ અવ્યય છે. વિનાશથી રહિત છે. આથી “અવgિ' અવસ્થિત છે. એકરૂપથી વિદ્યમાન છે. ગિન્ને દ્રવ્યરૂપ હોવાથી એમાં ઉત્પાદાદિ ધર્મોને વિરહ છે આવા ધુવાદિ વિશેષણવાળે આ “કંચુટ્રી ટીવે ન’ જમ્બુદ્વીપ નામને દ્વીપ કહેવામાં આવ્યું છે. હવે ગૌતમસ્વામી પુનઃ પ્રભુને આ પ્રમાણે પૂછે છે-સૂરીજું મંરે ! વીવે પુઢવી રિમે હે ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામને જે દ્વીપ કહ્યો છે તે શું પૃથ્વિના પરિણામરૂપ છે–પૃથ્વિના પિડમય છે–પૃથ્વિના વિકારરૂપ છે? અથવા “ઝાડ પરિણામે જળના પરિણામરૂપ છે? જળના પિડમય છે-જળના વિકારરૂપ છે? “રોવ પરિણામે અથવા જીવના પરિણામરૂપ છે? જીવમય છે? “વાવળિ' અથવા પુદ્ગલના પરિ. ણામરૂપ છે? પુગલના પિડરૂપ છે? જમ્બુદ્વીપને તૈજસનું પરિણામ માનવામાં આવે તે એકાન્ત સુષમાદિકાળમાં તેજસના અનુત્પન હેવાથી તથા એકાન્ત દુષમાદિમાં તેમાં વિનરશીલતા હોવાથી તેમાં કદાચિત્કતાનો પ્રસંગ પ્રાપ્ત થશે આજ પ્રમાણે વાયુનું પરિણામ જમ્બુદ્વીપને માનવાથી તેમાં ચલનવધર્મને પ્રસંગ પ્રાપ્ત થશે આથી આ બંનેના જમ્બુદ્વીપમાં પરિણામ હવાના સદેહની સ્વતઃ અવિષયતા હોવાના કારણે અહીં પ્રશ્નસૂત્રમાં તેમને ઉપન્યાસ કરવામાં આવ્યું નથી, હવે ગૌતમસ્વામીએ જે પ્રકારના આ પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે તેના ઉત્તરમાં પ્રભુ તેને કહે છે-જોયમ ગુઢવીપરિણામે વિ આરિણામે વિ, નીયરિણામે વિ' હે ગૌતમ ! આ જમ્બુદ્વીપ પર્વતાદિકેથી યુક્ત હોવાના કારણે પૃથ્વિના પરિણામરૂપ પણ છે તથા–નદી, સરોવર આદિવાળે હોવાથી પાણીના પરિણામરૂપ પણ છે. “નવપરિણામે વિ' અને મુખવનાદિકમાં વનસ્પતિ આદિવાળી હેવાથી તે જમ્બુદ્વીપ જીવપરિણામરૂપ પણ છે. જોકે જેન સિદ્ધાંતમાં પૃથ્વિ, અપૂકાયના પરિણામત્વના ગ્રહણથી જ જીવપરિણામતા જરબૂદ્વીપમાં સાબિત થઈ જાય છે તેમ છતાં જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૧૬૧

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177