Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 169
________________ જશે. સાત પંચેન્દ્રિયરત્ન આ પ્રમાણે છે -સેનાપતિ (૧) ગાથાપતિ (૨) વહેંકી (૩) પુરોહિત (૪) પંચેન્દ્રિય મનુષ્ય રત્ન છે ગજ તથા અશ્વ એ બે પંચેન્દ્રિય પશુરત્ન છે તથા વિદ્યાધર કન્યા જેનું નામ સુભદ્રા હોય છે એક પંચેન્દ્રિય સ્ત્રીરત્ન છે આ રીતે આ સાત પંચેન્દ્રિય રત્ન કહેલાં છે. આ બધાં ચક્રવર્તીઓને હોય છે. અહીં એવી શંકા થઈ શકે કે નિધિઓની સર્વાગ્રપુચ્છામાં ૩૪ થી ગુણવાનું તો ઠીક છે પરન્તુ પંચેન્દ્રિય રત્નની સર્વાગ્રપુછામાં ૩૦ ગુણવાનું કઈ રીતે વાજબી ગણી શકાય? આનું સમાધાન એવું છે કે જે ૪ વાસુદેવ વિજય છે તેમનામાં તે સમયે તેમને અનુપલંભ રહ્યા કરે છે પરંતુ જે નિધિ છે તે તે નિયતભાવથી સર્વદા તેમનામાં ઉપલબ્ધ હોય છે. આથી રત્ન સર્વાચસૂત્રમાં અને રત્ન પરિભાગ સૂત્રમાં સંખ્યાકૃત કેઈ વિશેષતા નથી. વંતૂટીનું મંતે ! ટીવે કહomsg કરો વા વાય ચંદ્રિારંવારા રિમો તાણ દવા છંતિ ગૌતમસ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુને આ પ્રમાણે પૂછ્યું છે કે હે ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામના દ્વિીપમાં જઘન્ય પદમાં અને ઉત્કૃષ્ટ પદમાં કેટલા સે પંચેન્દ્રિય રન પ્રજનના ઉત્પન્ન થવા બાદ કામમાં લાવવામાં આવે છે? આના ઉત્તરમાં પ્રભુ કહે છે-“જો મા ! surve अट्ठावीसं, उक्कोसए दोष्णि दसुत्तरा पचि दियरयणसया परिभोगत्ताए हव्वमागच्छंति' है ગૌતમ ! જઘન્ય પદમાં ૨૮ પંચેન્દ્રિય રતન પ્રોજન ઉત્પન્ન થયેથી કામમાં લાવવામાં આવે છે કારણ કે જઘન્ય પદમાં એક સમયમાં ચાર જ ચક્રવતીઓને સદ્ભાવ હેવાનું પ્રકટ કરવામાં આવ્યું છે આથી ૭ ને ૪ થી ગુણવાથી ૨૮ થાય છે તથા ઉત્કૃષ્ટ પદમાં ૨૧૦ પચેન્દ્રિય રત્નપ્રજનન ઉત્પન્ન થવાથી કામમાં લાવી શકાય છે. બંનુદ્દીવેળે મરે ! રીતે વર્ચા વિચ રયાસયા સષ્યf gonત્તા” હે ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં ચક્રવર્તીએના ચકાદિક એકેન્દ્રિય રત્ન સર્વાગ્રથી-સર્વ સંખ્યાથી-કેટલા સે કહેવામાં આવ્યા છે? આના જવાબમાં પ્રભુ કહે છે-“જો મા ! તો મુત્તા વિચાચળયા જવળ વત્તત્તા” હે ગૌતમ ! સર્વસંખ્યાથી ચક્રવર્તીઓના એકેન્દ્રિય રત્ન ૨૧૦ કહેવામાં આવ્યા છે, વિપુદીર્ઘ મંતે !ી વારૂચા રિચ તથાચા પરિમાત્તાપ હૃવમાષ્ઠતિ હે ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં ચક્રવતીઓ દ્વારા ૨૧૦ એકેન્દ્રિય રત્નમાંથી કેટલાં એકેન્દ્રિય રત્ન પ્રાજન ઉત્પન્ન થવાથી તેમના કામમાં આવે છે? આના ઉત્તરમાં પ્રભુ हेछ-'गोयमा! जहण्णपए अदावीसं उक्कोसपए दोष्णि दसुतरा एगिदियरयणसया परिમોનસત્તા દ્વમાતિ ” હે ગૌતમ ! જઘન્ય પદમાં વર્તમાન ચક્રવતીઓ દ્વારા ૨૮ એકેન્દ્રિય રત્ન પ્રજન ઉપસ્થિત થવાથી કામમાં લાવવામાં આવે છે અને ઉત્કૃષ્ટ પદમાં વર્તમાન ચકવતીઓ દ્વારા પ્રયજન ઉપસ્થિત કરવાથી ૨૧૦ એકેન્દ્રિય રતન કામમાં લાવવામાં આવે છે અથવા આ બધાં પૂર્વોક્ત રત્ન ઉપભેગતા ચકવતીની પાસે સ્વયં આવી જાય છે એવું સમજવું જોઈએ, ૩રા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૫૮

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177