Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 157
________________ ગતિ અમિત છે એમના બળ, વીર્ય પુરૂષકાર અને પરાક્રમ અમિત છે તેઓ “મરાજરિના જમીને મળને તેઓ મધુર, મનહર જોરજોરની ગર્જનાના ગંભીર શબ્દથી 'अंबर दिसाओ य पुरेता सोभयंता वसहरूबधारीणं देवाणं चत्तारि देवसाहस्सीओ' माशन અને પૂર્વાદિક દિશાઓને ભરી દે છે અને તેમની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આ રીતે આ વૃષભરૂપધારી ચાર હજાર દેવના સમ્બન્ધનું આ કથન છે. આ ચાર હજાર વૃષભ રૂપધારી દેવ “દરિથમિરું વાણાં રિવહૂતિરિ ચવિમાનની પશ્ચિમવાહાને ખેંચે છે. હવે સૂત્રકાર ચદ્રવિમાનની ચતુર્થવાહાના વાહક દેના સંબંધમાં કથન કરે છેવિમાનસ ગુત્તરે ચન્દ્રવિમાનની ઉત્તરદિશામાં જે હયરૂપધારી દેવ-ચાર હજાર દેવઉત્તરવાહાને ખેંચે છે તેમના વિષયમાં સૂત્રકાર આ વિશેષણનું કથન કરે છે-આ બધાં હયરૂપધારી દેવ “રેવાવેતવર્ણવાળા હોય છે, “હુમrr” ઘણા જ સુન્દર હોય છે, “સુદામા વિલક્ષણ તેજ વિશિષ્ટ હોય છે, “તામરિસ્ટટ્ટાવાળા તેઓ તર–વેગ અથવા બળધારક વર્ષવાળા હોય છે અર્થાત્ યૌવનશાળી હોય છે, રિમેઝ માર્ચ મ#િા ’ હરિમેલવનસ્પતિ વિશેષના મુકુલ ખીલેલ કુહૂમલ કળિયે તેમજ મલ્લિકાના જેવી એમની આંખે છે. “વંચિય ચિપુઢિચચચવવંચાળ' એમની ગતિક્રિયા ચંચુરિત છે, વાયુ જેવી અત્યન્ત ચપળતા ભરેલી છે અથવા કુટલિત છે, પિપટની ચાંચના જેવી વક્રતાવાળી છે અને લલિત-વિલાસયુક્ત છે, પુલક્તિ–આથી આનન્દ ઉપજાવનારી છે અથવા–“દિવ’ ની સંસ્કૃત છાયા “વંચિતમ્' એવી પણ હોઈ શકે છે. આ પક્ષમાં એમની ગતિ પિપટની ચાંચ જેવી વાંકી એટલા માટે હતી કે તેમના પગને ઊંચા કરવામાં આવે છે અને પછી નીચે રાખવામાં આવે છે આથી આવી સ્થિતિમાં પગોનું વાંકા હોવું સ્વાભાવિક છે અને આથી જ તે ગતિક્રિયાને પણ અહીં વક્રતાયુક્ત કરી દેવામાં આવી છે. “ શબ્દને અર્થ અને વાયુ છે અને વાયુની ગતિ અતિશય ચપળતાયુક્ત હોય છે આ રીતે એમની પણ ગતિ અતિશય ચપળતાભરેલી છે. “જંઘળાવમાધાવા ધોરણતિવરૂારા સિવિવા ” એ બધાં ગતિ આદિને લાવવામાં, વગન-કૂદવામાં, ધાવનદેડવામાં ધોરણ-ગતિની ચતુરાઈ માં, ત્રિપદીમાં-ભૂમિ પર ત્રણ પગ રાખવામાં જે એમની ચાલ છે તે જયિની છે-ગમનાક્તરને જિતવાવાળી છે, આનાથી એવું જ્ઞાન થાય છે કે આ પ્રકારની ચાલ તેઓએ અગાઉથી જ શીખી લીધી છે. “સ્ટરંતઋામાઢસ્કાય7મૂળા દેલાયમાન અને સુરમ્ય આભૂષણ એમણે પિતપતાના ગળામાં ધારણ કરી રાખ્યાં છે. “સંનયાના બંને પાશ્વભાગ એમની નીચેની બાજુએ પ્રમાણસર નમેલાં છે. “સંત પાસા' આ કારણે જ તેઓ સંગત તેમજ “સુજ્ઞાચકાતા' સુજાત-જન્મખેડથી ૨હિત હે “પાવાવષ્ટ્રિય કુવંચિડી” એમને કટિભાગ પીવર-પુષ્ટ અને ગેળ છે તથા સુન્દર આકારવાળે છે. “શોરું પરંવઢવામા કુત્ત રમણિકzવાઢપુછી એમની વાળ પ્રધાન પૂંછડીઓના અર્થાત્ ચામરેના વાળ અવલમ્બ પિતાપિતાના સ્થાને ઘણી સારી રીતે ઉગેલા છે, મોટાં મોટાં છે, લક્ષણયુક્ત છે અને પ્રમાણે પેત છે. “તUR સુના ળિ સોમરજીવિદા એમના શરીર પર જે રૂંવાડા છે તે તનુસૂમ-ઘણાં જ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૪૬

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177