Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“સમઘુરવાસ્ત્રિધાન’ એમની ખરી એક બીજી સાથે સમાનપણું ધરાવે છે “સમરિશિસિરાતિ સંજમા એમના શિંગડા પરસ્પર સમાન હોવાથી એવાં જણાય છે જાણે તેઓ એમાં જ ઉગી નીકળ્યા ન હોય ! તથા આ શીંગડાઓને જે અગ્ર ભાગ છે તે ઘણે જ અણિવાળો છે અને જે પ્રમાણમાં શીંગડાં હોવા જોઈએ તેસૂક્ષ્મ માણવાળા છે. agrદુર સુજાવ તોમરવિરાળ' તનુ સૂક્ષ્મ-અત્યન્ત સૂક્ષ્મસુજાત-જન્મદેષ રહિત-અને સિનગ્ધ એવા વાળથી તેઓ શેભાથી યુક્ત હોય છે. “ના અંતવિલાસ્ટ ફિgUT - પણસુંદરા એમને સ્કન્ધ પ્રદેશ ઉપચિત-પુષ્ટ હોય છે, માંસલ-માંસથી ભરેલો હોય છે આથી તે વિશાળ હોય છે, ભારવહન કરવામાં સમર્થ હોય છે તથા–પરિપૂર્ણહીનાધિક હોતું નથી. આવા અન્ય પ્રદેશથી આ દેવરૂપ વૃષભ સુન્દર હોય છે. “હરિયમિત વારંવ યુનિરિવાળ” એમના લાચન વૈડૂર્યમણિમય હોય છે અને ભાસમાન કટાક્ષથી સૂક્ત હોય છે. “ગુત્તcપમાણપદાજિકસ્થાપત્થરમણિકાવાઝોમિયા એમના ગળા યાચિત પ્રમાણથી યુક્ત પ્રધાનલક્ષણથી સંપન્ન, અતિશય રમણીય એવા ગમ્મરકઆભરણરૂપ પરિધાન વિશેષથી સુશોભિત રહે છે, “ઘરઘાકુવંરિમંદિર” સુન્દર શબ્દોથી સુશોભિત-શબ્દાયમાન એવા ઘરઘરક-કઠાભરણ વિશેષ એમના કઠોમાં સજેલાં રહે છે નાનામળિ વાનરચનઘંટિયાવછિત સુમઢિયાળ” એમના વક્ષસ્થળ પર જે શુદ્ધ ઘંટડીઓની હારમાળા ત્રાંસી રીતે સ્થાપિત કરવામાં આવી છે તે અનેક પ્રકારના મણિઓ, સુવર્ણો તથા રત્નોથી નિર્મિત થયેલી છે. “ઘરઘંટા વાસય સુજ્ઞ સિરિઘરાળ ક્ષદ્ર ઘટિકાઓની અપેક્ષા પણ વિશિષ્ટતર હોવાના કારણે સુન્દર મોટા ઘંટની માળાઓથી એમના ગળાની શોભામાં વળી અધિક વિશિષ્ટતા આવી ગઈ છે–એવી વિશિષ્ટતાથી તેઓ સંપન્ન છે, “ggg૪ સારુમિમાાતિમૂરિયાળ એમની શોભા અખંડિત અને અનુપમ ગપશાલી કમળ અને ઉત્પલોની માળાઓથી અધિક શોભાયમાન થઈ રહી છે, “ agr’ એમની ખરી એવી છે જાણે કે વજની બની હોય, “વિવિવિહુ એમની ખરી ઉપર જે વિચખરી છે તે મણિકનક આદિવાળી હેવાથી અનેક પ્રકારની છે– ૪િચામથતા ફટિકમય એમના દાંત છે. “નવનિનીહાળ” તHસુવર્ણની એમની જીભે છે, “તવળિગતાયાળ” તપનીય સુવર્ણના એમના તાળવાં છે. “તવળિsઝનોત્તા સુરોલિયા તપનીય સુવર્ણના તારના બનેલા જોતરાથી આ બધાં જ સુજિત છે. “જામા, मगोगमाणं, मणोरमाणं, अमियगईणं, अमियबलवीरियपुरिसक्कारपरकमाणं' २छानुसार એમનું ગમન થાય છે, મનુષ્યને એમના ગમનથી ઘણે હર્ષ થાય છે, મનની જેવી તીવગતિ હોય છે તેવી તીવ્રગતિ એમની હોય છે, તેઓ મનનું હરણ કરનારા છે તેમની
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૪૫