Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાતળાં છે, સુજાત-દેષ વિવર્જિત છે. અને સુંવાળા છે, આના રૂંવાડાની છબીને તેઓએ ધારણ કરેલી છે. “મિવિર કુદુમસ્ટરાજપથવિછિળસરપઢિાળે મૃદુ, વિશદ, સૂક્ષ્મ, લક્ષણેથી પ્રશસ્ત અને વિસ્તીર્ણ એવી કેશરવાલી–ગર્દનની આલ–ને તેઓએ ધારણ કરેલી છે અર્થાત એમની ગર્દનની ઉપર જે વાળ છે તે મૃદુ-ચિકણ છે, વિશદ-ઉજજવળ સાફસુથરા છે અથવા પરસ્પરમાં અસંવલિત છે કારણ કે એક રમકૃપમાં એક-એક જ વાળ છે તથા તે પાતળા છે-જાડા નથી અને વાળના લક્ષણથી યુકત છે. “રંત કારTwારવભૂતાળ” એમના લલાટ–ભાલ પર જે દર્પણના આકારના આભૂષણ પહેરાવવામાં આવ્યા છે તે સુબદ્ધ હોવાના કારણે ઘણું જ મોટી ભાવાળા છે, “મુદ ગુજરામરથાર પરિમંદિરસી મુખમંડક-મુખાભરણ-અવચૂલક લાંબા-લાંબા ગુચ્છા ચામર, સ્થાસક દર્પણાકારવાળા આભરણ વિશેષ એ બધાં તેમની ઉપર યથાસ્થાને રાખેલા છે અને એમને કટિપ્રદેશ વળી અન્ય પ્રકારના આભરણેથી સુશોભિત બની રહે છે. “રનિવૃાળ” એમની ખરી સેના જેવી છે, “ત્તવણકરની જીભ પણ એમની સુવર્ણ જેવી છે, “તળિગતા ” તાળવું પણ એમનું તપાવેલા સુવર્ણ જેવું ચમકીલું છે, નવનિરોત્તમુનિ તપાવેલા સુવર્ણના ચમકદાર તારેથી ગૂંથેલ રાશની સાથે એ બધાં સુનિજિત છે. “જામામા’ ઈચ્છાનુસાર તેઓ બધાં ગમન કરે છે. “વવામાં ચિત્તના ઉલ્લાસને અનુરૂપ જ તેમની ચાલ છે, “મળોરામાનં” મનને ગમે એવા તેઓ ઘણા સોહામણું છે. અમિરાજ અપરંપાર એમની ગતિ છે. “અમર વઢવીડિશ રિસરમાળ અપરંપાર એવું એમનું બળ વીર્ય અને પુરૂષકાર પરાક્રમ છે, “મહ હરિક્રિસ્ટિાફચરળ આ બધાં જ હય (ઘડા) રૂપધારી દેવગણ ઘણે દૂર-દૂર પર્યંત વ્યાસ થનારા એવા પિતાના હણહણાટના શબ્દથી કે જે આનંદદાયક છે, મોહ” ચિત્તમાં આલ્હાદ ઉપજાવનાર છે. “ઘરડું અમ્મરતલને અને દિશાઓને વાચાલિત કરે છે અને “રોચંતા’ તેમને સુશોભિત કરે છે. આ જાતના વિશેષણવાળા અને આ પ્રકારની સ્થિતિવાળા આ “વવધારી રેવા ચત્તાર રેવાદસીગ' હય (ઘેડા) રૂપધારી ચાર હજાર દેવ “ઉત્તરિત્ર વાહં પરિવહૃત્તિ’ ચન્દ્રવિમાનની ઉત્તરદિવસ્થિત વાહાને ખેંચે છે. અહીં આગત આ બે સંગ્રહણી ગાથાઓને અર્થ આ પ્રમાણે છે-“સોઢા રેવના દુવંતિ હેતુ રેવ જૂનું' ચન્દ્રમાં અને સૂર્યના વિમાનના વાહક સેળ-સેળ હજાર દેવ છે, “અદેવ હું વિકેમિ વિમાળે એક એક ગ્રહમાં આઠ હજાર જ દેવવાહક છે. “ત્તર ૨ સારું બૉમિ સુવંતિ ’ એક એક નક્ષત્રમાં ચાર ચાર હજાર દેવવાહક છે. “રો વેવ સારું તારા પેન્ક્રનિ' એક એક તારા રૂપમાં બે જ હજાર દેવવાહક છે, “ર્વ સૂવિ નાવ તાવવિમાનrળ” જે પ્રકારે ચન્દ્રવિમાનના પરિવાહક સિંહાદિ દેવ પૂર્વોક્ત રૂપથી વર્ણિત કરવામાં આવ્યા છે તેવી જ રીતે સૂર્યવિમાનના પણ પરિવાહક સિંહાદિદેવ વર્ણન કરવા ગ્ય છે એવું
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૪૭.