Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એકસંવત્સર મેં માનસંખ્યા કા નિરૂપણ સ'વત્સરીમાં માસેાનું પ્રતિપાદન
'एगमेगस्स णं भंते ! संवच्छररस कइ मासा पन्नत्ता' इत्यादि ટીકા-આ સૂત્ર વડે ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યાં છે કે હે ભદત ! એક-એક સંવત્સરના ચન્દ્રાદિ વર્ષા કેટલા માસના હોય છે ? એના જવાખમાં પ્રભુ કહે છે—નોયમા ! ટુવાલમાસા પન્તત્ત' હે ગૌતમ ! એક-એક સંવત્સરના ૧૨-૧૨ માસે થાય છે. ‘સેસિ” દુવિા નામધેના પન્તત્તા' એ મહીનાએના નામે બે પ્રકારના કહેવામાં આવેલા છે. ‘તું ગદ્દા’ જે આ પ્રમાણે છે-‘જોયા હોરિયા ચ’લૌકિક અને લેાકેાન્તરિક સર્વજ્ઞ પ્રતિપાદિત પ્રવચનથી જે માહ્યલૌકિક વગેરે જના છે, તે લેાકેાના જે નામે પ્રસિદ્ધ છે તે લૌકિક નામો છે-તેમજ જે લેાકથી ઉત્તર છે—સમ્યજ્ઞાનાદિ ગુણુ વિશિષ્ટ છે, એવી પ્રધાનવ્યક્તિઓમાં સર્વજ્ઞમતાનુયાયી શ્રાવકજનામાં જે એમના નામેા પ્રસિદ્ધ છે, તે લેાકેાન્તરિક નામ છે. ‘તત્ત્વ હોય ગામા મે' એ બન્ને નામેામાંથી લૌકિક નામે આ છે-‘તેં ગદ્દા' જેમકે ‘સાવળે મ સાવ બાવાઢે' શ્રાવણ, ભાદ્રપદ, યાવત્ આષાઢ અહી યાવત્ પી અશ્વિન, કાર્તિક માગશીર્ષ, પૌષ, માધ, ફાલ્ગુન, ચૈત્ર, વૈશાખ અને જ્યેષ્ઠ એ માસાના નામેા ગ્રહણ થયેલા છે. ‘હોરિયા નામા ક્રમે' લેકાન્તરિક નામ આ પ્રમાણે છે. ‘તું જ્ઞા' જેમકે ‘અમિનંતિ ટ્રેય વિગણ પીઢળે, લેયંસેય સિને, ચેત્ર શિશિરેય સહેમવ’(૧) અભિનંદિત, (૨) પ્રતિષ્ઠિત (૩) વિજય (૪) પ્રીતિવદ્ધન, (૫) શ્રેયાન્ (૬) શિવ (૭) શિશિર (૮) હિમવાન (૯) ‘નવમે મારે ટ્રુમે મુમસમવે, જાણે નિર્દે ચ વળવોદું ચ વારસમે' વસતમાસ, (૧૦) કુસુમ સ ́ભવ, (૧૧) નિદાઘ અને (૧૨) વનવિરાહ (વન વિશેષ) એ ૧૨ નામે લેાકેાત્તરિક છે.
પ્રતિમાસમાં પક્ષે।નુ પ્રતિપાદન
(મેગરસ નું મંતે ! માસરસ ર્ફે વલા પન્નત્તા' એના વડે ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યા છે કે હે ભદંત ! એક-એક માસના કેટકેટલા પક્ષેા હાય છે? એના જવામમાં પ્રભુ કહે છે-નોચમા! વો પવવા વનત્તા' હૈ ગૌતમ ! એક માસના એ પક્ષે હાય છે. ‘તે ના’ જેમકે ‘વટુજીવવું ચ મુખ્યે ' કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ જે પક્ષમાં ધ્રુવરાહુ પેાતાના વિમાનથી ચન્દ્રના વિમાનને આચ્છાદિત કરી લે છે, એનાથી જે પક્ષ અંધકાર બહુલ હાય છે તે બહુલ પક્ષ છે. એનુ જ ખીજું નામ કૃષ્ણપક્ષ છે. અને જે પક્ષમાં ધ્રુવરાહુ ચન્દ્ર વિમાનને પોતાના વિમાનથી અનાવૃત-આવરણ રહિત કરી નાખે છે એનાથી જે પક્ષ ચન્દ્રિકાી ધવલિત બને છે તે
લિપક્ષ છે.
કૃષ્ણપક્ષ શુકલપક્ષમાં દિવસ સંખ્યા કથન
મેરિલળે મંતે ! વવૃત્ત વિસા પન્નત્ત' હે ભદત ! એક–એક પક્ષના કેટલા દિવસેા હાય છે ? એના જવાબમાં પ્રભુ કહે છે-નોયમા ! વન્તરસ વિસા વન્તત્તા' હે ગૌતમ ! એક-એક પક્ષના ૧૫ દિવસે હોય છે. યદ્યપિ દિવસ શબ્દ અહોરાત્રમાં પ્રસિદ્ધ છે તથાપિ પ્રકૃતમાં સૂર્ય પ્રકાશવાળા કાળ વિશેષને જ દિવસ શબ્દથી વિવક્ષ થયેલી છે, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
८७