Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેમકે રાત્રિ વિભાગ પ્રશ્ન અલગ રૂપમાં સ્પષ્ટ કરવામાં આવનાર છે. અહીં એક પક્ષમાં ૧૫ દિવસ હોય છે એવુ જે કથન કરવામાં આવેલુ છે. તે ક`માસની અપેક્ષાએ કરવામાં આવેલું છે. કેમકે ત્યાંજ પૂર્ણ અહોરાત્રની શકયતા છે. ‘તું બહા’ ૧૫ દિવસે આ પ્રમાણે છે- મંદિયા વિસે નિતીયા વિવલે, નાવ પન્નરથી વિસે' પ્રતિપદા દિવસ, દ્વિતીયા દિવસ ચાવત્ પશ્ચદશી દિવસ પ્રતિપદા એ માસના પ્રથમ દિવસ છે. દ્વિતીયા આ માસના બીજો દિવસ છે. અહીં યાવત્ પદ્મથી ‘તૃતીયા, ચતુથી', પંચમી, ષષ્ઠી, સપ્તમી, અષ્ટમી, નવમી, દશમી, એકાદશી, દ્વાદશી ત્રાદશી, યાને ચતુર્દશી આ દિવસેા ગ્રહણ થયા છે. અંતિમ દિવસનુ નામ પંચદશી છે. આ એક પક્ષના ૧૫ મે દિવસ છે. ‘ત્તિ અંતે ! વરસડ્યું વિસાાં ર્ નામવેજ્ઞા પુખ્તત્તા હૈ ભદત ! એ ૧૫ દિવસેાના લેાકેાત્તર શાસ્ત્રમાં કેટકેટલા નામેા કહેવામાં આવેલ છે? જવામમાં પ્રભુ કહે છે તોયમાં ! પુન્નરણ નામધેના જન્મત્ત હૈ ગૌતમ ! એ પંદર દિવસના લેાકેત્તર શાસ્ત્રમાં ૧૫ નામેા કહેવામાં આવેલા છે. ‘તેં ના' જેમકે ‘દુર્વ્યો, સિદ્ધમળો ને ચ તત્તો મળો ચેવ, નસ भद्देय जसधरे सट्टे सव्वकामसमिद्धे य इंदमुद्धावसित्तेव सोमणस धणंजए य बोधव्वो અસિદ્ધે અમિનાદ્ અચતળે સર્ચ ચેવ' (૧) પૂર્વાંગ, (૨) સિદ્ધમનેાર્મ, (૩) મનહર, (૪) યશે ભદ્ર, (૫) યશેાધર, (૬) સર્વકામસમૃદ્ધ, (૭) ઇન્દ્ર મૂર્ધાભિષિક્ત, (૮) સૌમનસ, (૯) ધનંજય, (૧૦) અ’સિદ્ધ, (૧૧) અભિજાત, (૧૨) અત્યશન, (૧૩) શતંજય, (૧૪) ‘અળિવેલે વસમે' અગ્નિવેશ્મ તેમજ (૧૫) ઉપશમ. વિશાળ હોતી નામયેઽ' આ પ્રમાણે એ નામે તે ૧૫ દિવસે)ના છે. પૂર્વાંગ એ પ્રથમ દ્વિવસનું નામ છે. સિદ્ધમનેરમ એ બીજા દિવસનું નામ છે. મનેહર ત્રીજા દિવસનું નામ છે. યશે।ભદ્ર આ ચતુર્થાં દિવસનું નામ છે. યશેાધર આ પાંચમાં દિવસનું નામ છે. સકામસમૃદ્ધ આ છઠ્ઠા દિવસનુ નામ છે. ઇન્દ્રમૂર્ધામિષિક્ત આ સાતમા દિવસનુ” નામ છે. સૌ મનસ આ આઠમા દિવસનું નામ છે. ધનંજય એ નવમા દિવસનુ નામ છે. અથ સિદ્ધ એ ૧૧ મા દિવસનુ` નામ છે. અત્યશન, એ ૧૨ મા દિવસનું નામ ચે. શતજયએ ૧૩ મા દિવસનુ’ નામ છે. અગ્નિવેશ્મ એ ૧૪ મા દિવસનું નામ છે. અને ઉપશમ એ ૧૫ મા દિવસનું નામ છે. એ ૧૫ દિવસેાની ૧૫ તિથિઓનુ` કથન
આમાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યાં છે કે 'પ્તિ ં અંતે ! વરસતું વિસાળે જરૂતિદીપન્મત્તા' હૈ ભદ ંત ! એ ૧૫ દિવસેાની કેટલી તિથિએ કહેવામાં આવી છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“નોચમા! ાસતિટ્ટી પન્નત્તા’હે ગૌતમ ! ૧૫ તિથિએ હાય છે. તે ના' જેમકે નંદે, મળે, જ્ઞ, તુચ્છે, પુછળે વવવસ્તુ, પંચમી' નાંદા પ્રથમા, ભદ્રા દ્વિતીયા, જયા તૃતીયા, તુચ્છા ચતુથી, પૂર્ણાં પંચમી, પુનઃ નન્દા ષષ્ઠી, ભદ્રા સપ્તમી, યા અષ્ટમી તુચ્છા નવમી, પૂદશમી, પુનઃ નન્દા એકાદશી, ભદ્રા દ્વાદશી, જયા ત્રયેાદશી, તુચ્છા ચતુર્દશી પૂછ્યું પચદશી. ‘વં તે તિનુળા તિોિ સન્થેÄિ વિષસાગૈતિ'
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
८८