Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચન્દ્ર સૂર્ય કે યોગદ્વાર કા નિરૂપણ
ચરવિ પેશદ્વાર “pfણ મેતે ! ગરીના વિવાળ ગામિક્સ કa’ ઈત્યાદિ
ટીકાથ-હવે ગૌતમસ્વામીએ પ્રભુએ આ પ્રમાણે પૂછ્યું છે-gfસળે મને ! અઠ્ઠાવીસ કરાળં મિ જવરે જમુૉ ચંન દ્ધિ વો વો હે ભદન્ ! અઠયાવીસ નક્ષત્રમાંથી જે અભિજિત નામનું નક્ષત્ર છે તેને ચન્દ્રની સાથે કેટલા મુહૂર્ત સુધી સમ્બન્ધ રહે છે? આના જવાબમાં પ્રભુ કહે છે “વોયમાં ! જીવ મુત્તે સત્તદિમાગ મુક્ષ ળ સદ્ધિ જ્ઞો નોuછું હે ગૌતમ! અભિજિત્ નક્ષત્રનો સંબંધ ચન્દ્રની સાથે નવ મુહૂર્ત સુધી અને એક મુહૂર્તને ૬૭ ભાગ સુધી રહે છે અર્થાત્ એક અહોરાત્રિના ૬૭ ભાગ કરવામાં આવે તેમાંથી ૨૧ ભાગ સુધી રહે છે, ગણિત પ્રક્રિયા મુજબ તે આ રીતે ગણવામાં આવે છે–અહોરાત્રિના મુહર્ત ૩૦ હોય છે–એથી ૩૦ ને ૨૧ થી ગણવામાં આવે તે ૬૩૦ થાય છે-૬૩ ને ૬૭ થી ભાગવામાં આવે તે ૯૨૭ ભાગ આવી જાય છે. આ ચન્દ્રની સાથે નક્ષત્રને ચેગ થવાને સૌથી ઓછો સમય છે, હવે સમસ્ત નક્ષત્રને ચન્દ્રની સાથે ભેગા થવાના કાળનું વિવરણ સૂત્રકારે પ્રસ્તુત ગાથાઓ દ્વારા કરેલ છે–મિક્ષ ચંદ્રનો સત્તર વંશ ગોર, તે હૃત્તિ જય મુહુાં સત્તાવીë વાળો જ આ ગાથાઓ દ્વારા એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે અભિજિતુ નક્ષત્રને ચન્દ્ર સાથે વેગ થવાને કાળ ૯૭ મુહૂર્તાને છે અર્થાત્ ૯ (નવ) મુહર્તાને છે અને એક રાત્રિ-દિવસના ૬૭ ભાગ કરવાથી ર૭ ભાગ-કલારૂપ છે. આ રાત્રિ-દિવસના ૬૭ ભાગ જે ૯ મુહૂર્તી અને ૨૭ કલારૂપ પડે છે તથા “સતમિરયા માળો ૩ બસ સારું ને ચ gg Tહત્ત મુત્ત સંતોન’ શભિષક, ભરણી, આદ્ર. અશ્લેષા, સ્વાતિ તેમજ જ્યેષ્ઠા આ છ નક્ષત્ર ચન્દ્રમાની સાથે “પ્રત્યેક ૨ નક્ષત્ર ૧૫ મુહૂર્ત સુધી ચાગ કરે છે. આનું તાત્પર્ય એ છે કે દિવસ-રાતનું પ્રમાણ ૩૦ મુહુર્તનું હોય છે–આથી આ પ્રમાણુના ૬૭ ભાગ કરવા જોઈએ. આમાંથી ચન્દ્રમાની સાથે આ નક્ષત્રને ગ ૩૩૧/૩ ભાગ સુધી રહે છે. મુહૂર્તગત ૬૭ ભાગ કરવા માટે ૩૩ થી ગુણવાથી ૯૯૦ ની સંખ્યા આવે છે તથા જે અડધું હજુ શેષ રહેલ છે તેને પણ ૩૦ વડે ગુણવાથી ૧૫ આવે છે, આને બે વડે ભાગવાથી ૧૫ મુહૂર્તના ૬૭ ભાગ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૦૬.