Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહીં “a” શબ્દથી અનુરાધા નક્ષત્ર પણ ગૃહીત થયેલ છે. આ અનુરાધા નક્ષત્ર વિશાખા નક્ષત્ર પછી ગૃહીત થયેલ છે. વૈશાખી પૂર્ણિમાનાં વિશાખા નક્ષત્ર જ પ્રધાન રહે છે કારણ કે આની પછીની પૂર્ણિમામાં જ અનુરાધા નક્ષત્રનું સાક્ષાત્ ગ્રહણ થયેલ છે આથી અત્રે તેની ચર્ચા થયેલી નથી પણ એ જ નક્ષત્ર કહેવામાં આવ્યા છે. આવી રીતે આ યુગભાવિની પાંચ વૈશાખી પૂર્ણિમાઓને આ બે નક્ષત્રમાંથી કોઈ એક નક્ષત્ર સમાપ્ત કરે છે. ને મૂસ્ટિom તિળિ અનુર ને મૂ' જયેષ્ઠામૂલી પૂર્ણિમાને-યુગભાવિની આ પાંચ પૂર્ણિમાઓને–આ નક્ષત્રોમાંથી–અનુરાધા જેઠા અને મૂલ નક્ષત્રમાંથી–કે એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે-“માસાઢિvoi તો પુવાસાઢા નવત્તાસાઢા આષાઢી પૂર્ણિમાને પૂર્વાષાઢા નક્ષત્ર અને ઉત્તરાષાઢા નક્ષત્રમાંથી કોઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. અહીં પણ યુગાન્ત અધિકમાસ હોવાથી યુગભાવિની ૬ પૂર્ણિમાઓ હોય છે. આ છ એ અષાઢી પૂર્ણિમાએને પૂર્વોક્ત બે નક્ષત્રમાંથી કઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે.
કુલ દ્વારા પ્રતિપાદન આમ ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે-“સાવિદ્om મ! gloળમં ક & વોટુ 148 નો, રોવરું કોપરું હે ભગવન ! શ્રાવણમાસ ભાવિની પૂર્ણિમાને શું કુલસંક નક્ષત્ર સમાપ્ત કરે છે કે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર સમાપ્ત કરે છે? અથવા તે શું કુલે પકુલસંજ્ઞક નક્ષત્ર સમાપ્ત કરે છે? અર્થાત્ શ્રાવણમાસ ભાવિની પૂર્ણિમાની સાથે ક્યા નક્ષત્રને વેગ રહે છે–શું કુલસંજ્ઞક નક્ષત્રને, અગર-ઉપકુલ સંજ્ઞક નક્ષત્રને કે કુલપકુલ સંજ્ઞક નક્ષત્રને? જવાબમાં પ્રભુ કહે છે-“ચમા ! પુરું વા નો વર્લ્ડ વા નો સ્ત્રોવરું વા નો રૂ' હે ગૌતમ! શ્રાવણમાસ ભાવિની પૂર્ણિમાની સાથે કુલસંજ્ઞક નક્ષત્રને પણ ગ રહે છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્રોને પણ યોગ રહે છે અને કુલેકુલસંજ્ઞક નક્ષત્રોને પણ વેગ રહે છે. તાત્પર્ય એજ છે કે આ બધાં નક્ષત્રની સાથે શ્રાવિષ્ઠી પૂર્ણિમાને ચેન રહે છે. કુરું ગોમને ઘનિ જ નો' જ્યારે શ્રાવિષ્ઠી પૂર્ણિમાની સાથે કુલસંજ્ઞક નક્ષને
ગ ૨હે છે ત્યારે તેમાં ધનિષ્ઠા નક્ષત્રને વેગ રહે છે. ઘનિષ્ઠા નક્ષત્ર કુલસંજ્ઞક નક્ષત્ર માનવામાં આવ્યું છે અને શ્રાવિષ્ઠી પૂર્ણિમામાં તેને યોગ થાય છે. બાવરું રોભાળે સવળે જવાહરે જોરુ અને જ્યારે ઉપકુલસક નક્ષત્રને ચોગ થાય છે ત્યારે શ્રવણ નક્ષત્રને યોગ થાય છે કારણ કે ઉપકુલ રૂપથી શ્રવણ નક્ષત્ર કહેવામાં આવ્યું છે. શ્રાવણી પૂર્ણિમામાં આને એગ થાય છે. “gોવરું જ્ઞોમળે અમિ બન્ને નો કુપકુલસંક નક્ષત્રને જ્યારે યોગ થાય છે ત્યારે અભિજિત્ નક્ષત્રને વેગ થાય છે, અભિજિત્ નક્ષત્ર કુલપકુલ રૂપની પહેલા પ્રતિપાદિત થઈ ચૂકેલ છે અને એને શ્રાવણી પૂર્ણિમાની સાથે વેગ થાય છે. અભિજિતુ નક્ષત્ર તૃતીયા શ્રાવિઠી પૂર્ણિમામાં કંઈક વધુ ૧૨ મુહૂર્ત સુધી ચન્દ્રની સાથે સમ્બન્ધિત રહે છે. આના પછી શ્રવણ સહચર હોવાથી તે પોતે પણ તે પૂર્ણિમાસીના પર્યતવસ્તી હોવાના કારણે તે પૂર્ણમાસીને પરિસમાપ્ત કરી દે છે. આ પ્રકારની વિવક્ષા હોવાથી “યુનક્તિ એમ કહેવામાં આવ્યું છે. આ રીતે “સવિટી govમસિં જે ૪ વા નો નાવ ૩ોવરું વા કો' શ્રાવિષ્ઠી પૂર્ણિમાની સાથે કુલસત્તાક
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૧૮