Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માસને પરિસમાપ્ત કરે છે આમાં ત્તિયા પસ, રોહિળી પત્તરસ, મિસિર હń ગે' કૃત્તિકા નક્ષત્ર માગશર માસના ૧૪ દિવસ-રાતાને, રોહિણી ૧૫ દિવસ-રાતાને અને મૃગશિરા નક્ષત્ર ૧ દિવસ-રાતને પરિસમસ કરે છે. સઁત્તિ ચા ં માસિકવીસ ગુરુવોિ સીઇ છાયાર્ સૂરિ અનુવરિયટ્ટ' આ માગશર માસમાં ૨૦ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી વ્યાપ્ત સૂ` પરિભ્રમણ કરે છે. ‘તસ્સ નું માસÄ ને તે રમે વિસે તંત્તિ ૨ નં વિસતિ તિળિ ચારૂં અટ્ટુ ધ અનુષ્ઠારૂં રિસો મન' આ અગહનમાસ (માગશર)ના જે અંતિમ દિવસ હેાય છે તે દિવસે આઠ આંગળ અધિક ત્રિપદા પૌરૂષી હાય છે.
દેમતાળ મતે ! હોર્ચ માસ રૂ વત્તા નેત્તિ' હેમન્તકાળના દ્વિતીયમાસ રૂપ જે પાષમાસ છે તેની સમાપ્તિના સમ્બન્ધમાં ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછ્યું છે-હે ભદન્ત ! હેમન્તકાલના દ્વિતીય પેષમાસના પરિસમાપક કેટલા નક્ષત્ર હાય છે? અર્થાત
પેાતાના અસ્ત થવા રૂપ સમયની દ્વારા કયા કયા નક્ષત્ર આ માસને સમાપ્ત કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે--ગોયમા ! ચત્તરિ વત્તા ને'તિ' હે ગૌતમ ! આ માસને ચાર નક્ષત્ર પેાતાના અસ્ત થવા રૂપ સમય દ્વારા સમાપ્ત કરે છે—તે બહા' તેમના નામ આ પ્રમાણે છે—‘મિત્તિર, રા, પુનવત્તુ, પુત્તો' મૃગશિર આર્દ્રા, પુનર્વસુ અને પુષ્પ આ નક્ષત્રમાંથી કયા નક્ષત્ર પાષમાસની કેટલી અહારાત્રિએને સમાપ્ત કરે છે—અર્થાત્ આ ચાર નક્ષત્રામાંથી કયા કયા નક્ષત્ર પોષમાસના ૩૦ દિવસમાંથી કેટલા દિવસેા સુધી દિંત રહીને અસ્ત થઇ જાય છે? હવે આ વાતને વિચાર કરતા થકા પ્રભુ ગૌતમસ્વામીને કહે છે-‘મિસર ચકલાયિાનું તિમૃગશિર નક્ષત્ર પાષમાસની ૧૪ મહારાતાને સમાસ કરે છે-અર્થાત્ મૃગશિર નક્ષત્ર પોષમાસનાં પ્રથમ ૧૪ દિવસે સુધી ઉદિત રહે છે પછી તે અસ્ત થઇ જાય છે. અા ઋતુ ળે' આર્દ્રા નક્ષત્ર પોષમાસના આઠ દિવસેને પરિસમાપ્ત કરે છે. ‘વુળદવમુ સત્તા વિચારૂં” પુનઈસુ નક્ષત્ર પોષમાસના સાત દિવસરાતાને સમાપ્ત કરે છે. આ રીતે આ ચાર નક્ષત્ર મળીને હેમન્તકાળના ખીજા માસપોષમાસને પિત (પુરૂ) કરે છે.
‘તયાળ ચકવીસ ગુરુષોરિસી છાયા સૂરિહ અનુચિટ્ટ' આ પેષમાસના અન્તિમ દિવસે ચોવીસ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂય પરિભ્રમણ કરે છે. આજ વાત—તસળ માલસ ને તે રિમે વિસે તંત્તિ ૨ ળવિસંતિ હેન્રારૂં પત્તારિ યા ોીિ મવ' આ સૂત્ર દ્વારા સૂત્રકારે પુષ્ટ કરી છે-પાર્વર્યન્તવત્તિની' સીમાનુ' નામ રેખા છે—આમાં રહેલા ચાર પાદ પ્રમાણ પૌરૂષી છે-અર્થાત્ આ માસના અ ંતિમ દિવસે પરિપૂર્ણ ચાર પાદ પ્રમાણ પૌરૂષી હાય છે.
દેમંતાળ મતે ! તત્ત્વ માસ રૂ વત્તા ખેતિ' હે ભદન્ત ! હેમન્તકાળના જે ત્રીજો માહ માસ છે તેને કેટલા નક્ષત્ર પેાતાના અસ્તગમન દ્વારા ક્ષપિત કરે છે? સમાપ્ત કરે છે?
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૨૯