Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 149
________________ નક્ષત્રોં કી ગતિ કા નિરૂપણ નવુતીવેળ અંતે ! ટીને અઠ્ઠાવીસાપ નવલત્તાi' ટીકા –ગૌતમસ્વામીએ આ સૂત્ર દ્વારા એમ પૂછ્યું' છે—લવુદ્દોવેન મતે ! ટીવે’હે ભદન્ત આ જંબુદ્વીપ નામના દ્વીપમાં અઠ્ઠાવીસાવું નવત્તાળું' ૨૮ નક્ષત્રોમાંથી ‘ચરે નવવસ’ કયા નક્ષત્ર ‘સઘ્ધર્માંતર, ચાર રસર્વાભ્યન્તર અર્થાત્ સનક્ષત્ર મડળની અંદર થઈને ગતિ કરે છે. જ્યરે નવત્ત' ‘સવવાહિત ચાર પર' કયા નક્ષત્ર સખાહ્ય અર્થાત્ સર્વાં નક્ષત્ર મ`ડળથી મહાર રહીને ગતિ કરે છે? જ્યરે નવલત્તે સચ્ચમિટ્વિનું ચાર વરૂ કાં નક્ષત્ર સર્વાંનક્ષત્ર મડળની નીચે થઈને ગતિ કરે છે? તથા ચરે ળવવત્ત સન્મšિ રા ઘરૂં કયા નક્ષત્ર બધાં નક્ષત્ર મંડળની ઉપર થઈને ગતિ કરે છે ? મા જાતના આ પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુ કહે છે-નોયમા ! મિડ઼ે નવલત્તે સઘ્ધમંતર ચાર ચ' ૨૮ નક્ષત્રમાંથી જે અભિજિત્ નક્ષેત્ર છે તે સ` નક્ષત્ર મંડળની અંદર થઈને ગતિ કરે છે. જો કે સર્વાભ્યન્તર મ`ડળ ચારી અભિજીત આદિ ૧૨ નક્ષત્ર છે તે પણ આ અભિજિત નક્ષત્ર ખાકીનાં ૧૧ નક્ષત્રાની અપેક્ષા મેરૂ દિશામાં સ્થિત થઇને ગતિ કરે છે આથી જ તેને સર્વાભ્યન્તર ચારી કહેવામાં આવ્યું છે તથા મૂજો સવવાહિતૢ ચાર ચાર' મૂલ નક્ષત્ર સર્વાંનક્ષત્ર મંડળની બહાર થઈને ગતિ કરે છે. જો કે પંદર મડળથી મહિશ્ચારી મૃગશિર આદિ છ નક્ષત્ર અને પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા એ એ નક્ષત્રાના ચાર તારકાની વચ્ચે બબ્બે તારા કહેવામાં આવ્યા છે તે પણ આ મૂલ નક્ષત્ર ઉપર બર્હિચારી નક્ષત્રની અપેક્ષા લવણ સમુદ્રની દિશામાં વ્યવસ્થિત થઈને ગતિ કરે છે. આથી જ મૂલ નક્ષત્ર સ તા મહિશ્ચારી છે એમ કહેવામાં આવ્યુ છે આથી કોઇ પણ દોષ નથી ‘મળી હિટ્વિસ્ટ ભરણી નક્ષત્ર સર્વાંનક્ષત્ર મડળથી અધધ્ધારી થઈને ગતિ કરે છે તથા ‘સારૂં સજ્જ ર ંપાર પ સ્વાતિ નક્ષત્ર સર્વાંનક્ષત્રમંડળની ઉપર થઈને ગતિ કરે છે અર્થાત્ ૧૧૦ ચેાજન રૂપ - તિશ્ચક્ર બાહુલ્યમાં જે નક્ષત્રાના ક્ષેત્રવિભાગ ચતુ`જન પ્રમાણરૂપ છે તેની અપેક્ષાથી ઉક્ત એ નક્ષત્રાના ક્રમથી અધસ્તન અને ઉપરિતન ભાગ જાણવા જોઇએ. સપ્તમદ્વાર વક્તવ્યતા પત્રિમા ન મંતે ! સિંટિપ્ પન્નà' હૈ ભદન્ત ! ચન્દ્રવિમાન ને આકાર કેવા છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે−ોચમાં ! અવિરૢ સંઠાળમં‚િ સવ્વાઝિયામ! અમુયમુસિ રૂં સચ્ચારૂં નેચય્યા' હું ગૌતમ ! કપિત્થના અડધા ભાગને કે જેને ઉપરની તરફ મુખ કરીને રાખવામાં આવ્યુ હાય એના જેવા આકાર હોય તેવા જ આકાર ચન્દ્રવિમાનના છે આ ચન્દ્રવિમાન સર્વાત્મના સ્ફટિક જાતિનું બનેલુ છે. અભ્યુદ્ગતાસૂત-અહ્યુન્નત છે, અહીંયા જમ્મૂઢીંગની પૂર્વ દિશામાં અવસ્થિત વિજયદ્વારના પ્રકમાં રહેલા મહેલનું જેવુ વર્ણન કરવામાં આવ્યું તેવું જ સં વર્ણન અહી' પણ લાગુ પડે છે. વિસ્તાર થઇ જવાના ભયે જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૩૮

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177