Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તિસ્થા કરવી જોતિ હે ગૌતમ ! ત્રણ નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. “se' તે નક્ષત્રના નામ આ પ્રમાણે છે-રામવા રવ ગરિસળી' ઉત્તરભાદ્રપદા રેવતી અને અશ્વિની આ નક્ષત્રમાં કયા કયા નક્ષત્ર કેટકેટલી અરાત્રિને સમાપ્ત કરે છે એ જિજ્ઞાસાને સંતોષવા નિમિત્તે સૂત્રકાર કહે છે“વત્તામાયા વરરારંવિણ ગેરુ ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર આસો માસની ૧૪ અહેરાત્રિઓને સમાપ્ત કરે છે. જે પuળા' રેવતી નક્ષત્ર ૧૫ અહેરાત્રિઓને સમાપ્ત કરે છે. “રિસ gf' અશ્વિની નક્ષત્ર અશ્વિન માસના ૧ દિવસ રાતને સમાપ્ત કરે છે. “તંતિ ૨ નં માર્યાલ ફુવાસંવોરિણી છાયાg સૂરિ મજુરિચ આ અશ્વિનમાસમાં બાર આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. આ રીતે ઉત્તર ભારત વિશે વિશે તેવું ફિળિ પારું રિતી મવા આ અશ્વિન
માસના અંતિમ દિવસે ત્રણ ત્રણ પદેવાળી પરિપૂર્ણ ત્રણ પદ પ્રમાણ પૌરૂષી હોય છે.
“વાસળ મતે ! ચાલ્યું માાં ર્ વત્તા તિ” હે ભદન્ત ! વર્ષાકાળને કાર્તિકમાસ કે જે ચતુર્થમાસ છે તેને કેટલાં નક્ષત્ર પરિસમાપ્ત કરે છે? આના જવાબમાં પ્રભુ કહે છે–જોયHT ! તિ” હે ગૌતમ ! ત્રણ નક્ષત્ર કાર્તિક માસને સમાપ્ત કરે છે તેં આ નક્ષત્ર આ પ્રમાણે છે–“રિસળી મળી, જત્તિવા અશ્વિની, ભરણી અને કૃત્તિકા એમાં અશ્વિની નક્ષત્ર કાર્તિકમાસના ૧૪ દિવસ-રાત્રિને સમાપ્ત કરે છે. ભરણી નક્ષત્ર ૧૫ દિવસ-રાતને જ્યારે કુત્તિકા નક્ષત્ર માત્ર એક દિવસ-રાત્રિને સમાપ્ત કરે છે. આજ હકીક્ત “રિલળી વરસ માળી પંચ રિયા ' એ સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવી છે સંસિ ર ળ માહંસિ સોલંઝવરિતી છાયા સૂરિ મજુરદૃ તે કાર્તિક માસમાં સેળ આંગળ અધિક પૌરૂષી રૂ૫ છાયાવાળો સૂર્ય પરિષમણ કરે છે. “તસ ર ળ માણ ચમે વિવરે તિoળ વારું વત્તર અંગુરૂં પરિણી મવ આ કાર્તિક માસના છેલ્લા દિવસે ચાર આંગળ અધિક ત્રિપદા પૌરૂષી હોય છે.
વર્ષાકાલિક વિચાર સમાપ્ત
| હેમન્તકાલ વિચાર“મંા મતે ! પં મા જ UFuત્તા જોતિ” હે ભદન્ત ! હેમન્તકાળના પ્રથમ માસને કેટલાં નક્ષત્ર પરિસમાપ્ત કરે છે ? હેમન્તકાળને પ્રથમ માસ માગશરમાસ છે. આ માસને કેટલાં નક્ષત્ર પોતાના અસ્તગમન દ્વારા પરિસમાપ્ત કરે છે ? એ આ પ્રશ્ન છે. આના જવાબમાં પ્રભુ કહે છે-“જોય! તoo રિચા, રોહિણી, મણિર” હે ગૌતમ ! કૃત્તિકા, રોહિણી અને મૃગશિરા એ ત્રણ નક્ષત્ર પોતાના અસ્તગમન દ્વારા માર્ગશીર્ષ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૨૮