Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂર્યાં તે વસ્તુને પ્રકાશિત કરે છે. આ પ્રમાણે અષાઢમાસ પ્રાથમિક દિવસથી લઇને પ્રતિદિન અન્ય અન્ય મડળની સફ્રાન્તિ દ્વારા સૂર્ય એ પ્રમાણે પરિભ્રમણ કરે છે કે જેથી સમસ્ત પ્રકાશ્ય વસ્તુના પડછાયેા દિવસના ચેાથા ભાગમાં અથવા અતિક્રાન્ત થયેલા શેષ ભાગમાં પેાતાના આકારવાળી અને પેાતાના પ્રમાણવાળી હોય છે. અહી વિશેષણાથી જે વક્તવ્ય છે તેને સ્થળાન્તરમાં સ્પષ્ટ કરવામાં આવશે. ‘તસ્સ નં માસત્ત ને તે મેિ વિસે તંસિગ નં વિસંતિ ભેટ્રાફ્ટોવચારૂં પોલિીમવરૂ' તે ગ્રીષ્મકાળના ચેાથા માસના અન્તિમ દિવસે પૂર્ણ રૂપથી દ્વિપદા પૌરૂષી હાય છે ‘ત્તિમાં પુત્રíળયાં ચાળ મા સંચળી lāા' આ પૂવિત થયેલા પદોની આ સ`ગ્રહકારિણી ગાથા છે—ોળો લેવો ચ તા ગોત્ત સંચળ પંક્ ત્રિ ગાળા । જીરુ યુનિમ ગમતા નેયા છાચા ચ વોલ્રવ્વા ॥૧॥ આ ગાથાના અ અગાઉ લખાઇ ગયે છે આથી પુનઃ અત્રે એના અ લખવામાં આવ્યે નથી. ૫૨૬॥
સોલહદ્દારોં કે વિષયાર્થ સંગ્રહ
અસ્થિળે અંતે ! પતિમસૂરિયાળ' ઇત્યાદિ
ટીકા –આજ અધિકારમાં સૂત્રકારે જે ૧૬ દ્વાર કહ્યાં છે તેમની આ સ'ગ્રહગાથા
આ
છે, એમાં એ પ્રકટ કરવામાં આવ્યુ છે કે ચન્દ્ર સૂર્યના અધઃસ્તન પ્રદેશતી' તારા વિમાનાનાં કેટલાંક અધિષ્ઠાયક દેવ હીન પણ હાય છે અને કેટલાક સદેશ પણ હોય પ્રથમ દ્વાર છે, રાશિ પરિવાર નામનુ બીજું દ્વાર છે. મંદરા ખાધા એ ત્રીજું દ્વાર છે. લેાકાન્ત નામનુ ચેાથું દ્વાર છે, ધરણિતલાખાધા નામનું પાંચમું દ્વાર છે. બંતો વાä પોઢમુદ્દે' નક્ષત્ર ચાર ક્ષેત્રની અંદર ચાલે છે? અથવા બહાર ચાલે છે? અથવા ઉપર ચાલે છે કે નીચે ચાલે છે ? એવી વક્તવ્યતાવાળુ' છઠ્ઠ' દ્વાર છે, સંસ્થાન નામનું. સાતમુ દ્વાર છે એમાં જયાતિષ્ઠ દેવાના વિમાનાની આકૃતિ વર્ણવવામાં આવી છે. પ્રમાણ નામનુ આઠમુ દ્વાર છે. ચન્દ્રાદિક દેવાના વિમાનાને કેટલા દેવ વહન કરે છે? મા જાતની વક્તવ્યતાવાળુ નવમું વહન દ્વાર છે શીઘ્રગતિ નામનુ દશમુ' દ્વાર છે કેાણ અધિવાળા છે ? કણમદ્ધિવાળા છે? એવુ. આ ઋદ્ધિમાન નામનુ અગીયારમું દ્વાર છે, તાર'તર નામનું ૧૨ મું દ્વાર છે. અગ્રમહિષી નામનુ ૧૩મું દ્વાર છે, ‘વ્રુત્તિયકૂ’નામનુ` ૧૪ મું દ્વાર છે. સ્થિતિ નામનું ૧૫મુ દ્વાર છે અને અલ્પમર્હુત્વ નામનું ૧૬ મુ દ્વાર છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૩૩