Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક દિવસરાતને સમાપ્ત કરે છે. આ ચિત્રા નક્ષત્ર દ્વારા સમાપ્ત થતું હોવાના કારણે આ માસને ચિત્રમાસનું નામ આપવામાં આવ્યું છે. “તાળ ટુવાજી ગુર્જરિત છાયા કૂત્તિ અશુપત્તિથી આ ચિત્રમાસને જે અંતિમ દિવસ હોય છે તે દિવસે ૧૨ આંગળ અધિક પૌરૂષરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. આજ હકીકતને “સસલું मासस्स जे से चरिमे दिवसे तंसि च णं दिवस सि लेहटाई तिणि पयाई पोरिसी भवई' આ સૂત્ર દ્વારા વિશદ રૂપથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે-આ ચિત્રમાસનો છેલો દિવસ હોય છે તે દિવસે પરિપૂર્ણ ત્રણ પદવાળી પૌરૂષી હોય છે નિષ્ફળં મંતે ! વોર્જ મારે જ હત્તા નૈતિ” હે ભદન્ત! ગ્રીષ્મકાળને જે બીજો માસ વિશાખ છે તેને કેટલાં નક્ષત્ર સમાપ્ત કરે છે? આના જવાબમાં પ્રભુ કહે છે-“જોયતિળિ જોતિ' છે ગૌતમ! ચીમકાળના બીજા માસ વૈશાખમાસને ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. “ જ્ઞer તેમના નામ આ પ્રમાણે છે-જિત્તા ના વિસાહા' ચિત્ર સ્વાતિ અને વિશાખા, એમાં ચિત્તા જ વિચારું છે ચિત્રા નક્ષત્ર શીષ્યકાળના વૈશાખ માસના પ્રાથમિક ૧૪ રાતદિવસેને સમાપ્ત કરે છે. “સા પUUરસ રાફુરિચારું શેરૂ સ્વાતિ નક્ષત્ર વૈશાખના માધ્યમિક ૧૫ દિવસેને સમાપ્ત કરે છે. “વાહ gi Rારું વિવું જરૂ” અને વિશાખાના નક્ષત્ર અન્તના એક દિવસરાતને સમાપ્ત કરે છે. આ રીતે આ ત્રણ નક્ષત્ર મળીને વૈશાખમાસને પરિસમાપ્ત કરે છે, વિશાખા નક્ષત્ર દ્વારા અન્તમાં પરિસમાપ્ત હેવાના કારણે આ માસનું નામ વૈશાખ એ પ્રમાણે થયું છે. “તાળું ગારિણી છાયા રૂgિ બgવરિય વૈશાખમાસના અંતિમ દિવસે આઠ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. આ અભિપ્રાયથી જ સૂત્રકારે “તરણં વં મારણ કે તે
રિ વિશે સંસિ જ વિકસિ | પરારું ગાડું રિસી મા તે માસને જે છેલ્લે દિવસ છે તે છેલલા દિવસે આઠ આંગળ અધિક દ્વિપદા પૌરૂષી હોય છે એ પ્રમાણે કહેલ છે.
fig મતે ! તજવં મારું શું બત્તા જોતિ’ હ ભદન્ત ! શ્રીમકાળના તૃતીયમાસને-જેઠન-કેટલા નક્ષત્ર પરિસમાપ્ત કરે છે ? આના ઉત્તરમાં પ્રભુ કહે છે-“ોયા જત્તારિ બત્રવત્તા નેતિ' હે ગૌતમ ! ચાર નક્ષત્ર જેઠમાસને પરિસમાપ્ત કરે છે R sss) તે નક્ષત્રના નામ આ પ્રમાણે છે–વિસાણા મજુરા€T, , મૂ’ વિશાખા અનરાધા જેઠા અને મૂળ, આમાં ‘વિતા ૨૩ ફંવિચારું વિશાખા જે નક્ષત્ર છે તે જેઠમાસના પ્રાથમિક ૧૪ દિવસરાતને સમાપ્ત કરે છે. “અઝુરાણ અટ્ટારૂંણિયારું બેડુ અનુરાધા નક્ષત્ર જયેષ્ઠ માસના માધ્યમિક આઠ દિવસ રાતને સમાપ્ત કરે છે. “ગેા સત્તારિત છે?"
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૩૧