Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્ઞાન વિધિમાં પણ જાણવી જોઈએ. આથી જે પીણુંમાસી જાણવાની જિજ્ઞાસા થાય તે પર્ણમાસીની સંખ્યાથી તે અવધાર્યરાશિને ગુણવી જોઈએ. ગુણાકાર કર્યા બાદ અગાઉ કહેવામાં આવ્યા મુજબ શેક કરવા આ શેધનક કેવળ અભિજિત આદિ નક્ષત્ર સુધીનું જ કરવું, પુનર્વસુ આદિ નક્ષત્ર સુધીનું નહીં શોધનકની શુદ્ધિમાં જે શેષ વધે તે પૂર્ણ માસી યુક્ત નક્ષત્ર હોય છે તે નક્ષત્રમાં ચન્દ્રમાં પરિપૂર્ણ પૂર્ણિમાનું નિર્માણ કરે છે. એ આ બંને ગાથાઓને અર્થ થાય છે એ મને ભાવ આ પ્રમાણે છે-જે કઈ એવું પૂછે કે યુગના આદિ કાળમાં પ્રથમ પૌમાસી-ક્યા ચન્દ્રનક્ષત્રના યુગમાં સમાપ્ત થાય છે? આ જાણવા માટે ૬૦ મુહૂર્ત એક મુહૂર્તના આ ભાગ અને એક ૬૨ ભાગને
ભાગ આ રૂપ અવધાર્ય રાશિ રાખવી જોઈએ કારણ કે પૃચ્છકે પ્રથમ પૌર્ણમાસી પૂછેલ છે આથી એકથી ગુણવાથી તેજ રાશિ આવે છે. આનાથી અભિજિત નક્ષત્રના નવ મુહૂર્ત એક મુહૂર્તના ૨૪ ભાગ, ભાગના ૪ ભાગ આ રૂપ શોધનક શે જોઈએ. આમાં ૬૦ ના નવ મુહૂર્ત શુદ્ધ છે. વધેલા ૫૧ મુહૂર્તોમાંથી પછી ૧ મુહૂર્તને દર ભાગમાં વિભક્ત કરીને તેમને ૫ ભાગની સાથે જોડી દેવા જોઈએ આથી ૬૭ ભાગ થઈ જાય છે જેમાં ૨૪ ભાગ શુદ્ધ છે અને બાકીના ૪૩ માંથી વળી એક ભાગ લઈને ૨૭ ભાગમાં તેનું વિભાજન કરવું જોઈએ અને ૬૭ ભાગેના ૧ ભાગની સાથે તેને જોડી દેવે જોઈએ આ રીતે ૬૮ ભાગ થઈ જાય છે જેમાં ૬૬ ભાગ શુદ્ધ છે. બે વધેલા ૬૮ ભાગ અશુદ્ધ છે આ રીતે ૩૦ મુહૂર્તીથી શ્રવણ શુદ્ધ છે આનાથી એ હકીકત સમજમાં આવી જાય છે કે ધનિષ્ઠા નક્ષત્રના ૩ મુહૂર્તોમાં અને ૧ મુહૂર્તના ફ ભાગમાં અને ભાગના શેષ ૬૫ ની સંખ્યા ૬૭ ભાગોમાં પ્રથમ પર્ણમાસી સમાપ્ત થઈ જાય છે. આ રીતે પાંચ યુગભાવિની શ્રાવિષ્ઠી પૂર્ણિમાની કયારેક શ્રવણ નક્ષત્રની સાથે તે કયારેક ધનિષ્ઠા નક્ષત્રની સાથે પરિસમાવિત્ જાણવી જોઈએ.
શ્રાવણી પૂર્ણિમાને નક્ષત્ર સાથેને વેગ પ્રકટ કરીને હવે પ્રૌષ્ઠપદી પૂર્ણિમાને નક્ષત્રગ બતાવવાના આશયથી સૂત્રકાર સૂત્ર કહે છે–આમાં ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછયું છે-“વોવ નું મંતે ! પુનમ' હે ભદન્ત ! પ્રૌષ્ઠપદી પૂર્ણિમા તિથિની સાથે “વ જણા નો ' કેટલા નક્ષત્ર સમ્બન્ધ કરે છે? ઉત્તરમાં પ્રભુએ કહ્યું છે– જો મા ! સિન્નિ કરવા નો ગોપતિ હે ગૌતમ! ત્રણ નક્ષત્ર પેગ કરે છે વં જ્ઞાન તેમના નામ આ પ્રમાણે છે-“ચમિયા પુત્રમવા ઉત્તરમવા” શતભિષફ પૂર્વભાદ્રપદા અને ઉત્તરભાદ્રપદા, કારણ કે આ પાંચે યુગભાવિની પૂર્ણિમાની પણ આ ત્રણ નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્રની સાથે સમાપ્તિ થાય છે. “અરોરૂuri મંતે ! પુfuri' હે ભદન્ત ! આશ્વયુજી પૂર્ણિમાની સાથે “ બત્ત ગો કોનિ” કેટલા નક્ષત્ર યુગ કરે છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે- જોતિ' હે ગૌતમ! બે નક્ષત્ર સમ્બન્ધ કરે છે “વં તે બે નક્ષત્ર
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૧૬