Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મુજબ આ પ્રમાણે કાઢી શકાય ૨૧ ને ૫ વડે ભાગીએ તે ૪ વાર ભાગી શકાય છે. આ ચાર અહોરાત્રિ છે અને નીચે ૧ શેષ વધે છે તે પાંચમે ભાગ છે. મુહૂત બનાવવા માટે આને ૩૦ વડે ગુણવાથી ૩૦ જ આવે છે આ ૩૦ ને પ વડે ભાગવાથી ૬ વાર ભાગ શકાય છે. જે છ મુહૂર્ત ગણાય, આ રીતે જ અહેરાત્રિ અને ૬ મુહૂર્ત સુધી અભિજિત નક્ષત્રને વેગ સૂર્યની સાથે રહે છે એ ગણિત પ્રક્રિયા દ્વારા સ્પષ્ટ થઈ જાય છે. આ સંબંધમાં “જે રિજર્વ નાવરૂ વરૂ ચંદૃન માન સત્તદ્દી, તં પળમાણે રાફુરિવરૂ તાવ એવી ગાથા છે. જે નક્ષત્ર ચન્દ્રની સાથે રાત-દિવસના જેટલા ૬૭ ભાગ સુધી યુક્ત રહે છે તે નક્ષત્ર સૂર્યની સાથે રાત્રિ-દિવસના ૫ ભાગ સુધી યુક્ત રહે છે. અભિજિત નક્ષત્ર જે આ રવિયેગ કાળ પ્રગટ કરવામાં આવ્યું છે તે જ પ્રમાણે બાકીના નક્ષત્રનો રવિની સાથે કાલોગ સૂત્રકારે આ ગાથાઓ દ્વારા સમજાવ્યું છે-“શરમિgar મળીબ બા કહેર સારું ને વરવંતિ વીë મુલુ’ શતભિષકનક્ષત્ર, ભરણી નક્ષત્ર, આદ્રનક્ષત્ર, આશ્લેષા નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર અને જ્યેષ્ઠાનક્ષત્ર એ ૬ નક્ષત્રને રવિની સાથે ભેગકાળ ૨૧ મુહૂર્તને છે અને “જીગ્નેવ ગણોત્તે’ છ અહેરાત્રિને છે, આનું તાત્પર્ય આ પ્રમાણે છે-આ છ નક્ષત્ર ચન્દ્રની સાથે ૬૭ ભાગોમાંથી ૩૩ ભાગો સુધી યુક્ત રહે છે આથી ૩૩ ને ૫ થી ભાગવાથી ૬ અહોરાત આવી જાય છે. શેષ વધેલા ૩ ભાગ સવર્ણતામાં ૭ થઈ જાય છે. આના મુહૂર્ત બનાવવા માટે એને ૩૦ થી ગુણવાથી ર૧૦ આવે છે એમના પરિપૂર્ણ મુહૂર્ત બનાવવા માટે આને ૧૦ વડે ભાગવાથી ૨૧ મહત થઈ જાય છે. આ પ્રથમ ગાથાને અર્થ છે તથાતિoોવ ઉત્તરારું gશ્વસૂરોળિો વિતાET
નવા વયંતિ ગુરુતે તિવિ વીલં મોરસે’ ઉત્તરભાદ્રપદા, ઉત્તરકાળુની. ઉત્તરાષાઢા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા આ છ નક્ષત્ર સૂર્યની સાથે ત્રણ મુહૂર્ત અને વસ દિવસ રાત સુધી જોડાયેલા રહે છે. આ ઉત્તરાદિક છે નક્ષત્રમાંથી પ્રત્યેક ચન્દ્રની સાથે ૬૭ ભાગોના ૧ શતાંશ ભાગ સુધી અને એક ભાગના અડધા ભાગ સુધી જોડાયેલા હોવાનું કહેવામાં આવ્યું છે આથી તે નક્ષત્ર અહોરાત્રિના પાંચ ભાગ સુધી સૂર્યની સાથે યુક્ત રહે છે. આ વિધાન આ પ્રમાણે સમજવું-૧૦૦ ને ૫ વડે ભાગવાથી ૨૦ અહેરાત્રિ આવે છે અને જે ૧ ભાગને અડધો ભાગ છે તેને ૩૦ થી ગણવામાં આવે તે ૩૦ આવે છે. ૩૦ ને ૧૦ વડે ભાગવાથી ૩ મુહૂર્ત નિકળે છે. આ છે દ્વિતીય ગાથાનો અર્થ તથા “જવા બાd guUI/વિ નૂર સજા વંતિ” બાકીના જે ૧૫ નક્ષત્ર વધ્યા છે-શ્રવણ, ઘનિષ્ટ, પૂર્વભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃત્તિકા, મૃગશિરા, પુષ્ય, મઘા, પૂવફાળુની, ઉત્તરફાલગુની ચિત્રા, અનુરાધા, મૂલ તેમજ પૂર્વાષાઢા આ સઘળા નક્ષત્ર
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૦૮

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177