Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખાલવ નામનું કરણ રાત્રિએ થાય છે. ‘છઠ્ઠીવાર જોવાયો થીવિજોયાં ષષ્ઠીના દિવસે કૌલવ નામનુંકરણ થાય છે જયારે રાત્રિએ સ્ત્રીવિલોચન નામક કરણ થાય છે. ‘સત્તમીણ વિવા ગાર્ડે રાયો નિદ્ગ” સાતમના દિવસે ગરાદિકરણ અને રાત્રે વણિજકરણ થાય છે. અદ્રુમીણ વેિવા વિટ્રી પાયો વયં' આઠમતિથિએ દિવસે વિષ્ટિકરણ અને રાત્રે ખવ નામક કરણ થાય છે. નવમી વિા થાવું રાયો હોયં' નેામના દિવસે માલવ નામનું કરણ અને રાત્રિએ કાલવ નામનું કરણ થાય છે. ‘સમી નિવા થીનિહોયળ રાચો ના' દશમના રાજ દિવસમાં શ્રીવિલાચન નામનું કરણ અને રાત્રિમાં ગર નામનુ કરણ થાય છે. ‘વારસીપ ત્રિવા બિન રાચો વિઠ્ઠી' એકાદશીએ દિવસમાં વણિજ નામનું કરણ અને રાત્રિમાં વિષ્ટિકરણ થાય છે. ‘વારસી વિષા થયં રાચો ચાવં' બારશતિથિએ દિવસમાં ખવ નામનું કરણ અને રાત્રે ખાલવ નામનું કરણ હાય છે. ‘તેરણી વિના જોવ રાયો થીવિજોયન' તેરશ તિથિએ દિવસમાં કૌલવ નામનુ કરણ થાય છે. અને રાત્રે સ્ત્રીવિલેચન નામનું કરણ થાય છે. ‘ચો દિવા ગાડુંનું ચોવનિન' ચૌદશની તિથિએ દિવસમાં ગરાઇ નામનુ’કરણ થાય છે અને રાત્રે વાણિજ નામનુ કરણ થાય છે. ‘ગ્નિમા વિદ્યા વિઠ્ઠી ચો લવં દરનું મવ' પૂર્ણિમાના દિવસે વિષ્ટિ નામનું કરણ થાય છે અને રાત્રે ખવ કરણ થાય છે. ‘[દુજીવનલક્ષ દિવા' કૃષ્ણ પક્ષની એકમે ત્રા વાવ રાજ્યો જોજવં દિવસમાં ખાલવ નામનું' કરણ થાય છે. અને રાત્રે કૌલવ નામનું કરણ થાય છે. ‘વિતીયા નિવા શ્રીવિરોચન રાયો ગા' બીજની તિથિએ દિવસમાં સ્ત્રીવિલેચન નામનું કરણ થાય છે અને રાત્રે ગરાઇ નામનુ` કરણ થાય છે. ‘તા વિષા વનિગ રાચો વિટ્ટી' ત્રીજની તિથિએ દિવસમાં વણિજ નામનુ' કરણ થાય છે અને રાત્રે વિષ્ટિ નામનુ કરણ થાય છે. ચથી તેિવા મયં રાગો વાવ' ચેાથની તિથિએ દિવસમાં અવ નામનુ` કરણ હાય છે
અને રાત્રે માલવ નામનુ કરણ થાય છે. ‘પંચમીણ ાિ જોરુવં રાો થીોિયન' પાંચમની તિથિએ દિવસમાં કૌલવ નામનુ` કરણ હોય છે અને રાત્રે સ્રીવિલેચન નામનું કરણ થાય છે. છઠ્ઠી વિવા નારૂં રાત્રો નિતં' છની તિથિએ દિવસમાં ગરાઇ નામનું કરણ થાય છે અને રાત્રે વણિજ નામનુ કરણ થાય છે. ‘સત્તમીણ વિદ્યા વિઠ્ઠી રાબો યં” સાતમની તિથિએ દિવસમાં વિષ્ટિ નામનું કરણ થાય છે અને રાત્રે ખવ નામનું કરણ થાય છે. ‘અટુલી વિષા મારુવં રાયો હોવું' આઠમની તિથિએ દિવસમાં ખાલવ નામનુ` કરણ થાય છે અને રાત્રે કૌલવ નામનું કરણ થાય છે. ‘નવમાપ્ ાિ થીવિજોયન રચો ગા' નવમી તિથીએ દિવસમાં સ્રીવિલેચન નામનુ` કરણ થાય છે અને રાત્રે ગરાઇ નામનું કરણ થાય છે. ‘સમીણ વિવા નિગ રાચો વિદુ' દશમનો તિથિએ દિવસમાં વણિજ નામનું કરણ થાય છે. અને રાત્રે વિષ્ટિ નામ' કરણ થાય છે. (સૌણ વિા વયં ો વાવ) અગ્યા રશની તિથિએ દિવસમાં ખવ નામનું કરણ થાય છે અને રાત્રે ખાલવ નામનું” કરણ થાય
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૯૨