Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનુસાર જે નક્ષત્રના જેટલા તારા છે તે નક્ષત્ર જ તે તારાઓના અધિપતિ છે એમ જાણવુ જોઈએ આથી હવે એ જ પ્રકટ કરવામાં આવે છે કે કયા કયા નક્ષત્રોના કેટલા કેટલા તારા છે ? ‘તિકૃતિ પંચળ સૂચતુ' અભિજિત નક્ષત્રના ત્રણ તારા છે. શ્રવણ નક્ષત્રના પણ ત્રણ તારા છે. ધનિષ્ઠા નક્ષત્રના પાંચ તારા છે. શતભિષક નક્ષત્રના એકસ તારા છે, 'પૂર્વાભદ્રપદા નક્ષત્રના એ તારા છે ‘ટુવસીસતિનું તદ્દતિÎ ૫' ઉત્તરભાદ્રપદા નક્ષત્રના છે તારા છે. રેવતી નક્ષત્રના ૩૨ તારા છે. અશ્વિની નક્ષત્રના ૩ તારા છે. ભરણી નક્ષત્રના ૩ તારા છે. છવ્વમાંં વાતિજન પંચતિત છવમાં ચેક' કૃત્તિકા નક્ષત્રના છ તારા છે. રાહિણી નક્ષત્રના ૫ તારા છે. મૃગશિરા નક્ષત્રના ત્રણ તારા છે. આ નક્ષત્રને એક તારા છે. પુનઃ`સુ નક્ષત્રના પાંચ તારા પુષ્ય નક્ષત્રના ૩ તારા છે અશ્લેષા નક્ષત્રના ૬ તારા છે, ‘સત્તાલુપુરા પંચા વધશા પંચાલ તિનું ચેવ” મઘા નક્ષત્રના સાત તારા છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના બે તારા છે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના પણ એ તારા છે. હસ્ત નક્ષત્રના પાંચ તારા છે ચિત્રા નક્ષત્ર એક જ તારા વિમાન છે એજ રીતે સ્વાતિ નક્ષત્રનુ પણ એક જ તારાવિમાન છે. વિશાખા નક્ષત્રના ૫ તારા છે અનુરાધા નક્ષત્રના ચાર તારા છે. જ્યેષ્ઠા નક્ષત્રના ૩ તારા છે. જ્ઞાન ચાં ચેવતામાં મૂળ નક્ષત્રના ૧૧ તારા વિમાન છે, પૂર્વાષાઢા નક્ષત્રના ચાર તારા છે, ઉત્તરાષાઢા નક્ષત્રના પણ ચાર તારા છે. આ રીતે આ નક્ષત્રાના તારાઓની સંખ્યાનું પ્રમાણ કહેવામાં આવ્યુ છે. શંકા-અહીં દરેક નક્ષત્રાના તારાઓની સંખ્યાનું પરિમાણ પ્રદર્શિત કરવાનું શું
પ્રત્યેાજન છે ?
ઉત્તર-જે નક્ષત્ર જેટલા તારાઓની સંખ્યાવાળુ' કહેવામાં આવ્યું છે તે સંખ્યાવાળી તિથિ સદા શુભ કાર્યમાં છોડી દેવી જોઇએ જેમકે-શતભિષક્ નક્ષત્રના એકસે તારા અને રેવતી નક્ષત્રના ૩૨ તારા કહેવામાં આવ્યા છે, આમાં તિથિની સખ્યાને ભાગવામાં આવે અને જે શેષ વધે તે પ્રમાણતિથિ—શુભકાÖમાં સત્ર વનીય કહેવામાં આવેલ છે. સૂ૦ ૨૨૫ દેવતાદ્વાર સમાપ્ત
નક્ષત્રોં કે ગોત્ર કા કથન
ગાત્રદ્વાર
જો કે અભિજિત્ આદિ નક્ષત્રાના સ્વરૂપથી કેઇ ગેાત્ર સાંભવિત થતું કે લેકમાં એવુ' જોવામાં આવે છે કે જેમ ગંનું કેાઈ સંતાન અપત્ય હાય ગગ ગોત્ર કહેવામાં આવે છે પરન્તુ નક્ષત્રનુ' આવું ગાત્ર તે સ ંભવિત નથી
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
નથી કારણ તો તેનું કારણ કે
૧૦૩