Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'पुढवी दगाणंच रसं पुप्फफलाणं च देइ आइच्चो ।
अप्पेण वि वासेणं सम्मं निप्फज्जए सस्सम् ॥४॥ જે સંવત્સરમાં આદિત્ય પૃથિવીને, ઉદકને અને ફળ પુપોને રસ આપે છે, તે સંવત્સરનું નામ આદિત્ય સંવત્સર છે. આ સંવત્સરમાં મામૂલી વર્ષોથી પણ અનાજ ઉત્પન્ન થઈ જાય છે.
आइच्चतेयतविया खणलवदिवसा उऊ परिणमात । __ पूरेइ णिण्णयले तमाहु अभिवद्धियं जाण ॥५।। જે સંવત્સરમાં સૂર્યના પ્રચંડ તાપથી ક્ષણ, લવ, અને દિવસ તસ રહે છે અને જેમાં નિમ્ન સ્થળે જળથી પરિપૂર્ણ રહે છે. એવા સંવત્સરને મહર્ષિ અભિવાદ્ધિત સંવત્સર કહે છે.
હવે ગૌતમસ્વામી–શનેશ્વર સંવત્સરના સંબંધમાં પૂછે છે–“બિછાસંવરજી મેતે ! રવિ quત્તે’ હે ભદંત ! શનિશ્ચર સંવત્સર કેટલા પ્રકારને કહેવામાં આવેલો છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“ચમા ! વીરવિ પૂછત્તે’ હે ગૌતમ ! શનૈશ્ચર સંવત્સર ૨૮ પ્રકારને કહેવામાં આવેલ છે. “રં જેમકે-ગમ સંવને ઘળિ' અભિજિત્ શનૈશ્ચર સંવત્સર, શ્રવણ શનૈશ્ચર સંવત્સર, ધનિષ્ઠા અનેચર સંવત્સર, જૈશમિયા રોગ હરિ મા શતભિષફ શનૈશ્ચર સંવત્સર, પૂર્વ ભાદ્રપદ શનૈશ્ચર સંવત્સર અને ઉત્તરભાદ્રપદ શનૈશ્ચર સંવત્સર બરવ રિસળી મરિળી રેવતી શનૈશ્ચર સંવત્સર અશ્વિની શનિશ્ચર સંવત્સર ભરિણી શનૈશ્ચર સંવત્સર, જૈ#િત્તિ ત૬ રોહિળી વેવ' કૃતિકા શનૈશ્ચર સંવત્સર રોહિણું શનૈશ્ચર સંવત્સર “વાવ વત્તા છો બાસાઢો’ યાવત્ ઉત્તરાષાઢા શનૈશ્ચર સંવત્સર તેમજ યાવત્ પદથી ગૃહોત મૃગશીર્ષ શનૈશ્ચર સંવત્સર, આદ્ર શનૈશ્ચર સંવત્સર પુષ્ય શનૈશ્ચર સંવત્સર, પુનર્વસુ શનૈશ્ચર સંવત્સર, અશ્લેષા શનૈશ્ચર સંવત્સર, મઘા શનૈશ્ચર સંવત્સર જે સંવત્સરમાં અભિજિત નક્ષત્રની સાથે શનૈશ્ચર સંબંધને પ્રાપ્ત કરે છે તે અભિજિત્ શનૈશ્ચર સંવત્સર છે. જે સંવત્સરમાં શ્રવણ નક્ષત્રની સાથે શનૈશ્ચર સંબંધને પ્રાપ્ત થાય છે. તે શ્રવણ શનૈશ્ચર સંવત્સર છે. આ પ્રમાણે બીજા પણ સંવત્સ
ના નિર્વાચનના સંબંધમાં જાણી લેવું જોઈએ. “વંતા સનિ મm અથવા શનિશ્ચર મહાગ્રહ છે. “તીક્ષા સંવરે હું નવું વર્તમંડ સમrળે આ ૩૦ વર્ષોમાં સમસ્ત અભિજિતથી માંડીને ઉત્તરાષાઢાત સુધીના નક્ષત્ર મંડળને સમાપ્ત કરી નાખે છે. એટલે કે તેમને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે એના કાળનું પ્રમાણ ૩૦ વર્ષ જેટલું છે. રે રં સારસંવરે' આ પ્રમાણે શનૈશ્ચર સંવત્સરના નિરૂપણથી અહીં બધા સંવત્સરોના સ્વરૂપનું નિરૂપણ સમાપ્ત થઈ જાય છે. ૧૭ના
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૮૬