Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयं उउ परिणामति णच्चुहाइसीओ बहूदओ होइ णक्खत्तो' આ ગાથાનાં અથ આ પ્રમાણે છે. જે કૃત્તિકા વગે૨ે નક્ષત્રા વિષમ રૂપમાં નહિ પરંતુ સમરૂપથી જ કાર્તિકી પૂર્ણમાસી વગેરે તિથિઓની સાથે સબંધ કરે છે. એટલે કે જે નક્ષત્ર જે તિથિઓમાં સ્વભાવત: હાય છે તે સમક નક્ષત્ર છે જેમકે-કાર્તિકી પૂર્ણિમાસીનુ કૃત્તિકા નક્ષત્ર એ નક્ષત્ર તેજ તિથિઓમાં જ્યાં હાય છે–તથા ચાકતમ
जेट्ठो वच्चइ मूलेणं सावणो घणिट्ठाहिं ।
अहाय मग्गसिरो सेसा णक्खत्तनामिया मासा ॥ १ ॥
જ્યેષ્ઠા મૂલનક્ષત્રની સાથે, શ્રવણુ ધનિષ્ઠાની સાથે, માશી` આની સાથે, આ પ્રકારના સમચં નવુત્તા ગોળ ગોયંતિ' આ કારિકાગત પ્રથમ ચરણના અર્થા છે. ‘સમય પુનું નિમંતિ' આ દ્વિતીય પાદને આ પ્રમાણે અ છે. જેમાં ઋતુએ વિષમરૂપમાં નહિ પરંતુ સમરૂપમાં પરિણમત થાય છે. જેમ કાર્તિકમાસની પુનમની અનંતર હેમન્તઋતુ હોય છે, પૌષની પૂર્ણિ`માં પછી શિશિરઋતુ હોય છે. આ ાતના સમરૂપથી જ જે ઋતુઓમાં પરિણમન થતું રહે છે, તે પણ સમકનક્ષત્ર છે.‘જ્જુના નાલીયો' જે સંવત્સર અતિઉષ્ણુ હોતુ નથી તેમજ અતિશીત પણ હોતું નથી પરંતુ સ્ટૂલો' પ્રભૂત જળરાશિ સમ્પન્ન હોય છે, તે સંવત્સર લક્ષણથી નિષ્પન્ન હોય છે. આથી નક્ષત્રાના ચાર રૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે નક્ષત્ર સંવત્સર કહેવામાં આવે છે. ઋષિ સમા પુળમાસિનોવૃત્તિ વિસમાનિશ્ર્વત્તા, હુબો વદૂદ્લોગ તમાઢુ સંવચ્છર થી આ ગાથાના અ` આ પ્રમાણે છે. ચન્દ્રની સાથે ચેાગ–સંબંધને પ્રાપ્ત થયેલા વિષમચારી નક્ષત્ર-માસથી વિસŁશ નામવાળા નક્ષત્ર-તત્ તત્ માસાન્તની તિથિને જે સંવત્સરમાં સમાસ કરે છે, તેમજ જે સંવત્સર કટુક હાય છે-શીત, આતપ, રાગ, વગેરેની પ્રધાનતાને લીધે પરિણામમાં દુઃખદાયક હાય છે, તેમજ પ્રભૂત જળરાશિથી સમ્પન્ન હોય છે, એવા સંવત્સરને ઋષિજને ચાન્દ્ર, સંવત્સર કહે છે, કેમકે ત્યાંજ માસેાની પરિસમાપ્તિ હૈાય છે.
विसमं पालिो परिणमंति अणुउसु दिति पुप्फफलं, वासं न सम्मं वासइ तमाहु સંવચ્છ મેં ર્િ॥
આ ગાથાને અર્થ આ પ્રમાણે છે-મહષિજના તે સંવત્સરને ક` સંવત્સર કહે છે કે જે સંવત્સરમાં વૃક્ષે, ફળ, પુષ્પ આપવાના કાળથી ભિન્નકાળમાં પણ ફળ-પુષ્પ આપે છે. પ્રવાલ અંકુર વગેરેથી યુક્ત થતા નથી, તાત્ક આ પ્રમાણે કે જે સંવત્સરમાં વૃક્ષાર્દિકે અકાલમાં પલ્લવાથી યુક્ત થાય અને અકાળમાં ફળ પ્રદાન કરતા હાય તેમજ જેમાં મેઘા સારી રીતે વતા નથી
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૮૫