Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંકલન માટે બમણું કરીને ૮૮ ને મૂલરાશિમાં જોડવામાં આવે તે ૧૪પર થાય છે. આમાં ૧૨ ને ભાગાકાર કરવાથી ૧૨૧ લબ્ધ થાય છે. અને એ ૧૨૪ ભાગના છે. આ અભિવતિમાસનું પ્રમાણ છે.
એમની યથાક્રમ અંક સ્થાપના દિન ૨૭, ૩૦, ૩૧, દિન ૩ર૭ી ૩૫૪૩૬૦/૩૨૬૩૮૩
ભાગ ૨૧, ૩૨, ૩૦૧, ૨૧, ભાગ ૫૧ ૧૨૦૦ ૪૪૦, ૬૨, ૬૨, ૦, ૬૦૧૨૪, ૦ ૬૭, ૬૭૦૦ ૬૨
નક્ષત્ર, ચન્દ્રઋતુ સૂર્ય અભિવદ્ધિત આ પ્રમાણે નાક્ષત્રાદિ સંવત્સરનું પ્રમાણુ કહીને હવે ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે સેક્સ માણતંવરે” આ પૂર્વોક્ત રૂપથી અમોએ પ્રણામ સંવત્સરના વિષયમાં કથન કર્યું છે. એ માસ અને વર્ષોના મધ્યમાં ઋતુમાસ અને ઋતુસંવત્સર એએ બે જ લેક વડે પુત્ર વૃદ્ધિ તેમજ કલાન્તર વૃદ્ધિ વગેરે કાર્યોમાં વ્યવહત કરવામાં આવે છે. કેમકે એ નિરંશ હોય છે. તથા ચેતમ
कम्मो निरंसयाए मासो ववहारगो लोए । सेसाउ संसयाए ववहारे दुक्करा घेत्तुम् ॥१॥
આ ગાથાને અર્થ આ પ્રમાણે છે કે આદિત્યાદિ વર્ષોના મધ્યમાં કમ સંવત્સર સંબંધી માસ, ઋતુમાસ નિરંશ હોવાને લીધે પૂર્ણ ૩૦ અહોરાતને હોવાથી લેકમાં વ્યવહારનો પ્રાજક હોય છે. શેષ જે સૂર્યાદિકમાસે છે. તે વ્યવહારમાં ગૃહીત હોવા બદલ દુર છે. કેમકે તેઓ સાંશ છે. એથી તેઓ વ્યવહારના કામમાં આવતા નથી. નિરંશતા આમાં આ પ્રમાણે છે-૬૦ પલેની એક ઘડી હોય છે. બે ઘડીઓનું એક મુહૂર્ત હોય છે. ૩૦ મુહૂર્તના ૧ દિવસ-રાત હોય છે. ૧૫ દિવસ-રાતને ૧ પક્ષ હોય છે બે પક્ષેને એક માસ હોય છે અને ૧૨ માસને એક સંવત્સર હોય છે. શાસ્ત્રોએ તે બધા માસને તત્ તત્ વ્યાવહારિક કાર્યોમાં નિયજિત કર્યા છે. નક્ષત્રમાસનું પ્રજન સંપ્રદાયથી જાણી લેવું જોઈએ.
वैशाखे श्रावणे मार्गे पौषे फाल्गुन एव हि ।
कुर्वीत वास्तु प्रारम्भं न तु शेषेसु सप्तसु ॥ વગેરે સ્થળમાં ચન્દ્રમાસનું પ્રયોજન પ્રદર્શિત કરવામાં આવેલું છે. ઋતુમાસનું પ્રોજન તે અમે એ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે. “વીરે હિંદુ ધનમીનાન્નેિ વિ નિદ્રા જાધિમાણે ને અમારિ સ્થળોમાં સૂર્યમાસ અને અભિવદ્ધિતમાસનું પ્રયજન બતાવવામાં આવેલું છે.
જીવનસંવછર મંતે ! કૃષિ ઉત્તે' હે ભદત ! લક્ષણ સંવત્સર છે તે કેટલા પ્રકારનું કહે છે-“જો મા ! વંવિ વન હે ગૌતમ! લક્ષણ સંવત્સર પાંચ પ્રકારનું કહેવામાં આવેલું છે. “તં ” તેમના એ પ્રકારે આ પ્રમાણે છે-“મર્ચે વત્તા, ગો ગોવંતિ,
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
८४