Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મુહૂર્તીના દિવસ થાય છે. ત્યારે ૧૨ મુહૂર્તની રાત્રિ થાય છે. અને જ્યારે ૧૮ મુહૂર્તની રાત્રિ થાય છે ત્યારે ૧૨ મુહૂર્તના દિવસ થાય છે. ‘ગયાળ મંતે ! નંનુદ્દીને ટ્રીને' હે ભદત ! જ્યારે આ જ ખૂદ્દીપ નામક દ્વીપમાં વૃદ્ધેિ અદૃારસ મુન્નુત્તા ંતરે વિસે મવ' મેરુના દક્ષિણ ભાગમાં ૧૮ મુહૂર્તોનન્તર ૧૮ મુહૂત કરતાં કંઈક કમ પ્રમાણના દિવસ થાય છે. એટલે કે અહીં જ્યારે સર્વાંલ્ય તરમંડળથી અન તરમ'ડળમાં સૂર્ય ગતિ કરે છે ત્યારે એક મુહૂર્તીના ૬૧ ભાગમાંથી ૨ ભાગહીન ૧૮ મુહૂતના દિવસ હોય છે. તે તેજ
દિવસ અષ્ટાદશ મુહૂર્ત પછી હોવા બદલ અષ્ટાદેશ મુહૂત કરતાં કંઈક અપ્રમાણવાળા હોવા બદલ અષ્ટાદેશ મુહૂર્તોનન્તર કહેવામાં આવેલ છે. ‘તયાળ ઉત્તરદ્ધે વિ બટ્ટારલ મુકુત્તાાંતરે વિસે મત્ર' ત્યારે મન્દરપતના ઉત્તર ભાગમાં પણ ૧૮ મુહૂર્તાનન્તર દિવસ હોય છે. તાત્પ` કહેવાનું આ પ્રમાણે છે કે સર્વાશ્ય તરમ ડળથી અન તરમ ડળમાં જ્યારે સૂર્ય પહેાંચી જાય છે ત્યારે ત્યાં પૂરા ૧૮ મુહૂર્તના દિવસ હોતા નથી પરંતુ ૬૧ ભાગામાંથી ૨ ભાગ કમ ૧૮ મુહૂર્તના દિવસના પ્રારંભ થાય છે આ પ્રમાણે જ્યારે દક્ષિણદિગ્બાગમાં આ પ્રમાણે થાય છે ત્યારે ઉત્તરદિગ્બાગમાં પણ એવા જ દિવસ થાય છે. એવા દિવસને જ અષ્ટાદેશ મુહૂર્તીનન્તર દિવસ કહેવામાં આવેલા છે. નવા ઉત્તરદ્ધે અનુારસ મુદ્દુત્તામંતરે વિલે મગર' હે ભદત ! જયારે ઉત્તદિગ્માગમાં મન્દરપતની ઉત્તરદિશામાં કઈક ક્રમ ૧૮ મુહૂર્તના દિવસ થાય છે. ‘તયાળ બંઘુદ્દીને ટીવે મંત્રાલ પ્રવચલ પુદ્ધિમેળ સાડ્વેના સુવાસમુદુત્તા રાડ઼ે મ' ત્યારે એક જમ્મૂદ્રીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પૂર્વદિશામા ૬૧ ભાગામાંથી શું ૨ ભાગ અધિક ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે? એના જવાખમાં પ્રભુ કહે છે-‘તા, પોયમા ! નયાાં નવુદ્દીને લીધે ગાવા મથ' હાં,
ગૌતમ ! આ પ્રમાણે જ થાય છે. જ્યારે જમૂદ્રીપ નામ આ દ્વીપમાં મંદરપ તના દક્ષિણ ભાગમાં અને ઉત્તરદિગ્બાગમાં કંઈક કમ ૧૮ મુહૂત ના દિવસ થાય છે ત્યારે જ મૂદ્દીપ નામક આ દ્વીપમાં મંદરપતની પૂર્દિશામાં કંઇક અધિક ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.
'जयाणं भंते ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेण अट्ठारस मुहु ताणंतरे दिवसे મવ' હે ભદ ંત ! જ્યારે જમૂદ્રીપ નામક આ દ્વીપમાં મદરપતની પૂર્વ દિશામાં કાંઇક કમ ૧૮ મુહૂર્તીના દિવસ થાય છે તયાળ વસ્થિમેળ વિ' ત્યારે મંદરપર્યંતની પશ્ચિમદિશામાં પણ કઇક કમ ૧૮ મુહૂર્તના દિવસ થાય છે. ‘તથાળ તંબુદ્દીને રીવે મંત્રÆ વયસ ઉત્તર વાળિાં સામેના તુાજલ મુદુતા રાડ઼ે મવ' ત્યારે આ જંબૂઢીપ નામક દ્વીપમાં મદરપતની ઉત્તરદિશામાં અને દક્ષિણ દિશામાં કંઇક અધિક ૧૨ મુહુર્ત જેટલી
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
७२