Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જોઈએ. અને “હિં તીસં ગાવI[ માળિચવા’ એમના ત્રીસ આલાપકો પણ કહી લેવા જોઈએ. સમય, આવલિકા, આન-પ્રાણ, ઑક, લવ, મુહૂર્ત અહોરાત્ર પક્ષ, માસ અને આત એ દસેને એકત્ર કરીને ત્રીસ આલાપકે થાય છે. આલાપના પ્રકારો પોતાની મેળે જ બનાવી લેવા જોઈએ. “ચાન્ન ! સંયુક્લીવે ડીજે વાણિજ ક્રમે વિજ્ઞરૂ ભદંત ! જ્યારે જંબૂદ્વીપ નામક આ દ્વીપમાં, દક્ષિણદિમ્ભાગમાં પ્રથમ અયન-દક્ષિણાયન હોય છે “ સમui મિરાવો તહેવ કચોળા વિ માળિયવો કાર સળંતા છાજs સનયંતિ પઢશે અને દિવને મારી તે જે પ્રમાણે સમયની સાથે અભિલાપ બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે જે અયનની સાથે પણ અભિલાપ યાવત્ અનંતરકૃત પશ્ચિાત સમયમાં પ્રથમ અયન હોય છે. અહીં સુધીનું કથન કહી લેવું જોઈએ. તેના ઉતર રૂપમાં છે ગૌતમ! “ગg inળ શમિજાવો તદા સંવરેજ વિ માળિચવો જે પ્રમાણે અયનની સાથે અભિલા૫ સમયના અભિલા૫ મુજબ કહેવા માટે કહેવામાં આવેલ છે, તેમજ સંવત્સરની સાથે પણ અભિલાપ કહી લે જોઈએ. (ગુurવિ આ પ્રમાણે યુગની સાથે પણ પંચ સંવત્સરાત્મકકાળની સાથે પણ અભિલાપ કહી લેવું જોઈએ. અહીં યુગની સાથે અતિદેશના કથનથી દક્ષિણ અને ઉત્તરમાં તે યુગની પણ પૂર્વ સમયમાં અને પૂર્વ-પશ્ચિમમાં તદનતર પુરવતી સમયમાં પ્રતિપત્તિ થાય છે, આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છે. વાસવ’ આ પ્રમાણે જ વર્ષશતની સાથે પણ “વાસસરસેવિ, વારસદસ્લેખ વિ પુર્વાન વિ વર્ષસહસ્ત્રની સાથે પણ લક્ષવર્ષની સાથે પણ, પૂર્વગની સાથે પણ, તેમજ ત્રુટિતાંગથી માંડીને સાગરોપમકાળની સાથે પણ આલાપક કહી લે જોઈએ ૮૪ લાખ પૂર્વાગને એક પૂર્વકાળ હોય છે. “કચાળ મરે ! મંજુરી લીવે રાશિ પરમાં ગોરgિી વિકઝરૂ હવે ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો છે કે હે ભદંત ! જ્યારે જ બૂદ્વીપ નામક દ્વીપમાં મંદર પર્વતના દક્ષિણાદ્ધમાં પ્રથમ ઉત્સર્પિણી હોય છે “રવાળે ઉતર વિ પઢમા બોલિવળી વ ત્યારે મંદિર પર્વતના ઉત્તરાદ્ધમાં પણ પ્રથમ ઉત્સર્પિણ હોય છે અને “નચાળ વત્તર પઢમા તયાળ જંતુરીરે સીવે પં પશ્વર પુરિધમપદાળેિ ' હે ભદત ! જ્યારે મંદર પર્વતની ઉત્તરદિશામાં પ્રથમ ઉત્સર્પિણી હોય છે ત્યારે જ ભૂદ્ધવ નામક દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમદિશામાં શું પ્રથમ અવસર્પિણ હોય છે? એના જવાબમાં પ્રભુ કહે છે-વત્યિ -
વથી સવળી” હે ગૌતમ ! જંબુદ્વીપના મંદર પર્વતની પૂર્વ દિશામાં અને પશ્ચિમદિશામાં ન ઉત્સર્પિણી હોય છે અને ન અવસર્પિણી હોય છે. કેમકે “અgિi તથા Homતે’ ત્યાં કાળ અવસ્થિત કહેવામાં આવેલો છે. સર્વથા એકરૂપ કહેવામાં આવેલ છેઈત્યાદિ રૂપમાં ભગવતિ સૂત્રના પાંચમા શતકના પ્રથમદ્દેશક પ્રકરણનું કે જે અહીં અતિદેશ વડે ગૃહીત કરવામાં આવેલ છે. અહીં આ વ્યાખ્યાન સમાપ્ત થયું છે. આ સર્વ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૭૭.