Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાઠ અહીં “પંચમના પઢને વાવ ળવધિ કરવાની અવQિuoi તથ gom આ સૂત્રમાં આવેલા યાવત્ પદથી ગૃહીત થયેલ છે. ઉત્સર્પિણી અને અવસર્પિણીના સંબંધમાં આલાપકની ઉદ્દભાવના સ્વયમેવ કરવી જોઈએ. હવે સૂનકાર પ્રસ્તુત અધિકારનો ઉપસંહાર કરતાં કહે છે-“વેલા બંઘુદ્દીવાળી પૂરHomતી વસ્થ સમાજ રમત્તા મારું આ પ્રમાણે આ જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ-પ્રથમ શ્રી પનાં યથાવસ્થિત સ્વરૂપનું નિરૂપણ કરનારી ગ્રન્થ પદ્ધતિમાં કથિત આ સૂર્ય પ્રાપ્તિ-સૂર્યાધિકાર પ્રતિબદ્ધ પદ પદ્ધતિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ મહાશાસ્ત્રની અપેક્ષાએ સૂર્યને વસ્તુ સમા મંડળ સંખ્યા વગેરેના સંક્ષિપ્ત કથનથી માંડીને અહીં સમાપ્ત થઈ હવે ચન્દ્રના સંબંધમાં સૂત્રકાર કથન કરે છે–આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો છે-બંધુરીને મને ! વીવે વિના વહીન ફળganછાન ટાહિબ માન અંતિ” હે ભદત ! જમ્બુદ્વીપ નામક દ્વીપમાં જે બે ચન્દ્રમાએ કહેવામાં આવેલા છે, તેઓ ઇશાન કોણમાં ઉદિત થઈને તે પછી શું આને કેણમાં આવે छ? 'जहा सूवित्तव्वया जहा पंचमसयस दसमे उद्देसे जाव अवदिएणं तत्थ काले Toળ સમળાવણો આ પ્રમાણે સૂર્ય વક્તવ્યતાની જેમ આગ્નેયકોણમાં ઉદિત થઈને શું દક્ષિણ-પશ્ચિમકેણમાં આવે છે? દક્ષિણ-પશ્ચિમનાકણમાં ઉદિત થઈને શું પશ્ચિમ-ઉત્તરના કેણમાં આવે છે? અને પશ્ચિમ ઉત્તરના કોણમાં ઉદિત થઈને શું તેઓ ઉત્તર તેમજ પૂર્વના કેણમાં આવે છે? એના જવાબમાં પ્રભુ કહે છે-હે ગૌતમ ! ભગવતી સૂત્રના પાંચમા શતકના ૧૦ મા ઉદ્દેશકમાં–કે જેનું નામ ચન્દ્ર ઉદ્દેશક છે એમાં બધા ચન્દ્ર વિષયક પ્રશ્નોને ઉત્તરો આપવામાં આવેલા છે. તે તે પ્રમાણે જ અહી પણ જવાબ સમજી લેવા, જોઈએ. તાત્પર્ય આ પ્રમાણે છે કે જે પ્રમાણે તમોએ ચન્દ્રવિષયક આ પ્રશ્નો કર્યા છે તે એમના જવાબ પણ તે પ્રમાણે જ સ્વીકારી લેવા જ જોઈએ. તે પ્રકરણ અત્રે જયાં કાલઅવસ્થિત છે. અહીં સુધીનું કથન જે પ્રમાણે હમણા-હમણા જ સૂર્યપ્રસ્તાવમાં સવિસ્તૃત પ્રકટ કરવામાં આવેલું છે તેવું જ બધું આ ઉપાંગમાં કથિત ચન્દ્રપ્રજ્ઞપ્તિના ચન્દ્રમંડળ સંખ્યા વગેરેના સંક્ષેપકથનથી–આ ચન્દ્રપ્રજ્ઞપ્તિને અત્રે સમાપ્ત કરવામાં આવેલ છે. સૂ૦ ૧૬
સંવત્સરી કે ભેદોં કા નિરૂપણ હવે સૂત્રકાર “તિષ્ક દેના-સુર્ય, ચન્દ્ર, નક્ષત્ર, ગ્રહ અને તારાઓના ભેદથી પાંચ પ્રકારના જ્યોતિષી દેના ચાર વિશેષ-ગતિ વિશેષથી, સંવત્સર વિશેષ થાય છે – એ અભિપ્રાયથી સંવત્સરના ભેદેનું કથન કરે છે-“જળ મને ! સવજીરા Goળતા” ફર્યાદ્રિ
ટીકાથ-આમાં ગૌતમસ્વામીએ પ્રભુને આ વાત પૂછી છે-“ અરે ! હંવછ/
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૭૮