Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે સમયે તેઓ એક એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્રે ઉપર ગતિ કરે છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“મા! પંઘ નોઘાસરસવું રોfor guળ ગોળણ છે ગૌતમ ! તે સમયે તેઓ પર૬૫ જન ક્ષેત્ર સુધી ગતિ કરે છે. “માસ માજ રાસે રોળિય તે મારા સણ અને ૧૮૨૬૩ ભાગ સુધી આગળ ગતિ કરતા જ રહે છે “ભાગ પદ અવયવ વાચક છે. એથી અત્રે એ “ભાગ કયા પદાર્થના ગૃહીત કરવામાં આવેલા છે? આ જાતની આશંકાના નિમિત્તે “નં ૪ થી મારું નવદિય સહિં સારું એવું સૂત્રપાઠ કહેવામાં આવેલ છે. આને ભાવ આ પ્રમાણે છે કે નક્ષત્ર મંડળને કાળ ૫૯ મુહૂર્તાત્મક છે. મુહુર્તના ૩૬૭ ભાગ કરી લેવા જોઈએ. આ મુજબ મુહૂર્ત ગતિને વિચાર આ પ્રમાણે આવેલો છે-રાત્રિ અને દિવસના મધ્યમાં ત્રીસ મુહૂર્ત હોય છે એટલે કે એક દિવસ-રાત ૩૦ મુહૂર્તના હોય છે. આમાં ૨૯ મુહૂર્તે બીજા જોડવામાં આવે છે ત્યારે બન્નેને મેગ ૫૯ થાય છે. ૫૯ ને ૩૬૭ વડે ગુણાકાર કરવાથી અધિકથી અધિક એક ભવ સમ્બન્ધી ત્રણ પલ્યોપમની છે, તેનાથી અધિક નથી હોતી, પરન્તુ તિર્યંચ તિર્યંચા ભવને ત્યાગીને નિરન્તર તિર્યભવમાં જ ઉત્પન્ન થયા કરે છેવચમાં કે અન્ય ભવમાં ઉત્પન્ન નથી થતા, તેઓ અનન્તકાલ સુધી તિર્યંચ બની રહે છે. તે અનન્તકાળનું અહી કાલ અને ક્ષેત્રથી, એમ બે પ્રકારે સ્પષ્ટીકરણ કરાયેલ છે. કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણી અને અનન્ત અવસર્પિણીય વ્યતીત થઈ જાય છે, પછી પણ તિર્યનિક તિર્યનિક જ બની રહે છે. કાળનું આ પરિમાણ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન સમજવું જોઈએ અને આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલું સમય થાય છે, તેટલાં અસંખ્યાત પુગલ પરાવર્તન સમજવા જોઈએ. તિર્યનિકની આ જ કાયસ્થિતિ બતાવાયેલી છે, તે વનસ્પતિની અપેક્ષાએ છે, તેનાથી ભિન્ન તિર્યાનિકોની અપેક્ષાએ નહીં, કેમકે વનસ્પતિકાયના સિવાય અન્ય તિર્યંચની કાયસ્થિતિ એટલી નથી હોતી.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! તિર્યચનિક સ્ત્રિયે તિર્યચનિક ત્તિના રૂપમાં કેટલા સમય સુધી રહે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ પૃથકત્વ કરોડ પૂર્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી. સંજ્ઞી પંચેન્દ્રિય તિય અને મનુષ્યની કાયસ્થિતિ અધિથી અધિક આઠ ભવેની છે. અસંખ્યાત વર્ષની આયુવાળા મૃત્યુના પછી નિયમથી દેવલેકમાં ઉત્પન્ન થાય છે, તિર્યચનિમાં નહીં, તેથી જ સાત ભવ કરેડ પૂર્વ આયુવાળા સમજવા જોઈએ. અને આઠમે અન્તિમ ભવ દેવકુરૂ આદિમાં, એ પ્રકારે સાત કરેડ પૂર્વ અધિક ત્રણ પપમ સમજવું જોઈએ.
એજ પ્રકારે મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. અર્થાત જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૃથકત્વ પૂર્વકટિ અધિક ત્રણ પાપમની કાયસ્થિતિ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૬૨