Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પિતાપિતાના મંડળમાં અવતાર સંબંધી ચન્દ્રમંડળની પરિધિ મુજબ પૂર્વોક્ત કમથી દ્વિતીયાદિ નક્ષત્રમંડળની મુહૂર્ત ગતિ જાણી લેવી જોઈએ. દરેક મંડળમાં ચન્દ્રાદિકનું જનાત્મક ગમન કહીને હવે સૂત્રકાર તેજ ચન્દ્રાદિકનું દરેક મંડળમાં મુહૂર્તગમન કહે છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો છે કે “gri મતે ! મુદત્ત' હે ભદંત ! એક-એક મુહૂર્તમાં ચન્દ્ર “વફર્ચ માથે ઝુ’ કેટલા સે ભાગ સુધી જાય છે એટલે કે કેટલા સે ભાગ સુધી ગતિ કરે છે ! એના જવાબમાં પ્રભુ કહે છે-“જો મા ! = = મve૪ નવસંક્રપિત્તા ચા ચરુ હે ગૌતમ! જે જે મંડળ પર પહોંચીને ચંદ્ર પિતાની ગતિ ક્રિયા કરે છે. “તરણ તરણ મંઋરિવર’ તત્ તત્ મંડળની પરિધિના “વત્તરણ ગpપરિમાણ
૧૭૬૮ ભાગો સુધી દરેક મુહૂર્તમાં તે જાય છે. “મંરું સરસ ગઠ્ઠાઇ નહિં છત્તા તેમજ ૧ લાખ ૯૮ હજાર ભાગેને વિભક્ત કરીને પ્રતિમુહૂર્તમાં તે ગતિ કરે ભાગાકાર કરવાથી પ૩૧૯ જન જેટલી સંખ્યા આવે છે. તેમજ શેષ ભાગ વધે છે. આટલા પ્રમાણવાળી સર્વબાહ્ય નક્ષત્રમંડળમાં મૃગશીર્ષ આદિ ૧૮ નક્ષત્રની પ્રતિ મુહૂર્તમાં ગતિ હોય છે. ઉક્ત ક્રમાનુસાર સર્વાત્યંતર મંડળવત નક્ષત્રોની તેમજ સર્વ બાહ્યમંડળવતી નક્ષત્રની પ્રતિ મુહૂર્ત ગતિ પ્રતિપાદિત કરીને હવે સૂત્રકાર નક્ષત્ર તેમજ તારાઓ અવસ્થિતમંડળવાલા છે અને પ્રતિનિયત ગતિવાળા છે તેથી અવશિષ્ટ ૬ મંડબેમાં મુહૂર્ત ગતિનું પરિજ્ઞાન દુષ્કર છે. એથી તે મુહૂર્તગતિના કારણભૂત મંડળના પરિજ્ઞાન માટે આ નક્ષત્રમંડળના ચન્દ્રમંડળમાં સમવતાર હોવાના પ્રશ્નને પ્રભુને “ggi મત ! કિમંફ જહિં સંકર્દિ સમગતિ” આ સૂત્રપાઠ વડે પૂછે છે. હે ભદ'ત! એ ઉપયુક્ત આઠ નક્ષત્રમંડળ કેટલા ચન્દ્રમંડળમાં અવતરિત હોય છે?–અન્તભૂત હોય છે? એના જવાબમાં પ્રભુ ગૌતમસ્વામીને આ પ્રમાણે કહે છે-“! અહિં ઘેર િસોગરતિ હે ગૌતમ ! એ આઠ ચંદ્રમંડળમાં અંતબૂત હોય છે. “ જેમ કે “ઢ ચંદ્રમંજરું પ્રથમ ચંદ્રમંડળમાં પ્રથમ નક્ષત્રમંડળ અંતર્ભત થાય છે, કેમકે ચાર ક્ષેત્રમાં ચાલનારા અને અનવસ્થિત ચાલનારા સમસ્ત તિષ્ક દેવની આ જબ દ્વીપમાં ૧૮૦ એજન અવગાહિત કરીને મંડળની પ્રવૃત્તિ થાય છે. તૃતીય ચંન્દ્રમંડળમાં દ્વિતીય નક્ષત્રમંડળને અન્તર્ભાવ થાય છે. એ બે નક્ષત્રમંડળે જંબૂઢીપમાં છે. લવણસમદ્રમાં ભાવી છઠ્ઠા ચન્દ્રમંડળમાં તૃતીય નક્ષત્રમંડળ અન્તભૂત થાય છે. લવણસમુદ્ર ભાવી સક્ષમ ચન્દ્રમંડળમાં ચતુર્થ નક્ષત્રમંડળ અન્તભૂત થાય છે. અષ્ટમ ચન્દ્રમંડળમાં પંચમ નક્ષત્રમંડળ અન્તભૂત થાય છે. દશમ ચન્દ્રમંડળમાં ષષ્ઠ નક્ષત્રમંડળ અંતભૂત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૬૪