Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂપમાં પ્રાપ્ત થાય છે. આ પ્રમાણને પૂર્વમંડળ રાશિમાં પ્રક્ષિપ્ત કરવાથી ૯૯૮૧૨
જનને તેમજ એક એજનન કરવામાં આવેલા ૬૧ ભાગોમાંથી એક ભાગના કકડાઓમાંથી ૧ કકડા અધિકને આયામ–વિષ્ઠભ પ્રમાણ થઈ જાય છે. “તિનિ ચ કોચનચEस्साई पण्णरससहस्साई तिण्णिय एगूणवीसे जोयणसए किंचिविसेसाहियाइं परिक्खेवेणं' તેમજ પરિક્ષેપનું પ્રમાણ ૩૧૫૩૧૯ એજન કરતાં કંઈક વિશેષ થઈ જાય છે. પ્રથમ મંડળની પરિધિમાં ૨૩૦ પ્રક્ષિપ્ત કરવાથી આટલું આની પરિધિનું પ્રમાણ નીકળી આવે છે.
દ્વિતીયમંડળ આયામાદિ કથન સમાપ્ત “અરમંતરાવેલ્વે નાવ વાતે” તૃતીયમંડળની વક્તવ્યતામાં અહીં યાવત્ પદથી આ જાતને પાઠ સંગૃહીત થયા છે કે-હે ભદંત ! તૃતીય જે અત્યંતર ચન્દ્રમંડળ છે તે આયામ અને વિષ્કભની અપેક્ષાએ કેટલું વિશાળ છે?એના જવાબમાં પ્રભુ કહે છેડે ગૌતમ! “વળવણું કોળસત્તારું સત્તર વંચાતી નોનસ! કુત્તાત્રી = gree भाए जोयणस्स एगसट्ठिभागं च सत्तहा छेत्ता दोणि य चुणियाभाए आयामविक्खंभेण તૃતીય અત્યંતર ચંદ્રમંડળને આયામ વિષ્ક: ૯૯૭૮૫ ૩ એજન જેટલો છે. દ્વિતીય મંડળની આયામ વિઝંભની રાશિ પ્રમાણમાં ૭૨ જનને તેમજ પૂરુ અને એક ચુર્ણિકા ભાગને પ્રક્ષિપ્ત કરીને આ પૂવકૃત તૃતીયમંડળના આયામ–વિષ્ક ભનું પ્રમાણ નીકળી આવે છે. તિ િચ નો સરસર સારું વઘાસનો વંચય ગુણાળે ગોવાના ક્રિરિ વિરેના િવિવેvita' આના પરિક્ષેપનું પ્રમાણ ૩૧૫૫૪૯ એજન કરતાં કંઈક વધારે છે. આ પ્રમાણ પૂર્વમંડળના પરિક્ષેપ પ્રમાણમાં ૨૩૦ એજન પ્રક્ષિપ્ત કરવાથી આવી જાય છે. હવે ચતુર્થાદિ મંડળમાં અતિદેશનું કથન કરતાં સૂત્રકાર કહે છે–
'एवं खलु एएणं उवाएणं णिक्खममाणे चंदे जाव संकममाणे २ तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं णिक्खममाणे बावत्तरि २ जोयणाई एगावणं च एगसद्विभाए जोयणस्स પ્રક્રિમા ર સત્તા છેત્તા હાં ૨ યુનિયામા’ ત્રણ આત્યંતર ચન્દ્રમંડળમાં પ્રદશિત પદ્ધતિ મુજબ યાવત્ તદઅંતરમંડળમાંથી નીકળીને તદઅંતરમંડળ ઉપર ગતિ કરતો ચન્દ્ર ૭૨ એજન જેટલી તેમજ એક ભાગના ૭ ભાગમાંથી ૧ ચૂર્ણિકા ભાગની એક-એક મંડળ ઉપર વિર્કંભ વૃદ્ધિ કરતે તેમજ ૨૩૦ એજનના પરિક્ષેપમાં વૃદ્ધિ કરતે સર્વબાહી મંડળ ઉપર પહોંચીને પિતાની ગતિ આગળ ધપાવે છે. એજ વાત 'दो दो तीसाई जोयणसयाई परिरयवुदि अभिबढेमाणे २ सव्वबाहिर मंडलं उबसंकમિત્તા રાજં ચ આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. હવે ગૌતમસ્વામી પૂર્વાનુ પૂર્વે મુજબ ચન્દ્રમંડળના આયામાદિ વિશે પ્રશ્ન કરીને અને તે સંદર્ભમાં ઉત્તર મેળવીને પાનુપૂવી મુજબ આ સંબંધમાં પ્રભુને પૂછે છે-“વવાહરણ મંતે ! ચંદ્રમં વર્ષ આયામવિદ્યુમેળ જેવફર્ચ વિવેf gumત્તે હે ભદંત ! પશ્ચાનુ પૂવ મુજબ સર્વબાહ્ય ચન્દ્રમંડળને આયામ અને વિષ્કમાં કેટલું છે અને પરિક્ષેપ કેટલો છે? એના જવાબમાં प्रभु हे छ-'गोयम! ! एगं जोयणसयसहस्स छच्च सटे जोयणसए आयामविक्खंभेणं હે ગૌતમ! સર્વબાહ્ય ચન્દ્રમંડળના આયામ વિષ્ક ૧ લાખ ૬ સે ૬૦ એજન એટલે છે. આને એવી રીતે સમજવું જોઈએ કે જંબુદ્વીપનો વિસ્તાર એક લાખ જન જેટલા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
પ૨