Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મંડળ ઉપર મુહૂ ગતિ જેટલી વૃદ્ધિ કરતો કરતો ‘સવ્વાદિ’મકરું' ત્રસંમિત્તા ચાર પર' સર્વાબાધમડળ પર પહોંચીને પોતાની ગતિ કરે છે. આ પ્રમાણ આપશ્રીએ કેવી રીતે કહાયુ છે. તે આનુ સમાધાન આ પ્રમાણે છે—પ્રતિમંડળ ઉપર પરિધિની વૃદ્ધિ ૨૩૦ જેટલી થાય છે. ૧૩૭૨૫ ના ભાગાકાર કરવાથી ૩ આવે છે અને શેષ ૯૫૫ અવશિષ્ટ રહે છે, જે પ્રમાણે પૂર્વાનુપૂર્વી વ્યાખ્યાનનું અંગ છે તે પ્રમાણે પદ્માનુપૂર્વી પણ વ્યાખ્યાનનું અંગ છે. એથી હવે પશ્ચાનુપૂર્વી મુજબ એજ વિષયને સમજવા ગૌતમસ્વામી પ્રભુને પ્રશ્ન કરે છે. જ્ઞાન મંતે ! ચંઢે સવ્વત્રાદિ મકરું સંમિતા પાર પર' હે ભદ'ત ! જ્યારે ચન્દ્ર સ`બાહ્યમંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે ‘તયાળ મેળેળ મુહુસેન બદ્ધ લેતું નØરૂ' ત્યારે તે એક મુહૂર્તીમાં કેટલા ક્ષેત્ર ઉપર પહોંચી જાય છે ? એના જવાબમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે-નોયમા ! પંચનોયળ સ ્મ્ભાર્
હાં ૨ વળવીલ' નોચળસયં' હૈ ગૌતમ ! ત્યારે તે ૫૧૨૫ ચેાજન ‘વળĒ ૨ ળક” માળસત્ નજીક્' તેમજ ૧૯૯૦ ભાગ સુધી ક્ષેત્રમાં એક મુહૂર્તીમાં જાય છે. મેં હૈં તેરસર્દિ માળસદ. સ્ટેન્દ્િ સત્તયિ નાવ છેત્તા પળવી દ્દેિ સત્ત્વ' તેમજ સબાહ્યમ ́ડળની જેટલી પરિધિ હાય તેમાં ૨૩૦ ને ગુણિત કરીને આગતરાશિમાં ૧૩૭૨૫ ના ભાગાકાર કરવા જોઇએ. આ પ્રમાણે તે ૫૧૨૫, ૨૫ ચેાજન સુધી આવી જાય છે ‘તચાળ ક્રૂ યરત મનુસ્લસ તીસાણ जोयणसहस्सेहिं अहिय एगती सेहिं जोयणस एहिं चंदे चक्खुप्फासं हव्व मागच्छइ' त्यारे ते ચન્દ્ર અહીંના મનુષ્ચા વડે ૩૧૮૩૧ ચૈાજન જેટલે દૂરથી દેખાય છે.
પ્રથમ સ બાહ્યમ’ડળ વક્તવ્યતા સમાપ્ત દ્વિતીયમાામડળ વક્તવ્યતા
“નયાળ મંતે ! સાહિત્યંતર પુચ્છા' હે ભગવન ! જ્યારે ચન્દ્ર ખીજા સ`બાહ્યમ'ડળની ઉપર પહેાંચીને પેાતાની ગતિ કરે છે, ત્યારે તે એકમુહૂર્તમાં કેટલા ક્ષેત્ર સુધી જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોયમા ! પંચ લોયસસારૂં વીસ નોળયં' હે ગૌતમ ! ત્યારે તે ૫૧૨૧ ચેાજન અને ‘૪ રસ ચ સઢે માળસસ્તું નચ્છ’ ૧૧૬૦ ભાગ પન્ત જાય છે, ‘મરું તેદું ગાય છેત્ત” તથા તેને ૧૩૭૨૫ થી વિભક્ત કરીને એમ કહેવું જોઇએ કે ૫૧૨૧ ૩૬૫ ચેાજન સુધી એ મડલ પર જાય છે. એનુ ચર ક્ષેત્ર કેવી રીતે થાય છે? તે આ વિષયમાં સઘળું કથન સૂર્યપ્રકરણમાં જોઈ લેવુ જોઇએ વિસ્તાર થવાના ભયથી અમે અહિયા તે દર્શાવેલ નથી.
તૃતીય સĆખાહ્યમંડળ વક્તવ્યતા
આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવા પ્રશ્ન કર્યાં છે કે ચળ અંતે ! ચારિત્તર પુચ્છા' હે ભદત ! જ્યારે ચન્દ્ર સબાહ્ય તૃતીયમ ડળ ઉપર પહેાંચીને પોતાની ગતિ-ક્રિયા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૫૭