Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણે અમે અબાધિતલોક પ્રતીતિને આલાપ કરતા નથી. હવે ગૌતમસ્વામી પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન કરે છે-“મંતે ! પુરી વીવે મૂરિયા” હે ભદંત ! જે જંબૂદ્વીપ નામક દ્વીપમાં બે સૂર્યો “વમળમુહુ તંતિ ” ઉદયકાળમાં “મતિ ચ મુહુરંત ૨ અસ્થમજમુહુifસ ચ રમા સરળ મધ્યાહ્નકાળમાં અને અસ્તકાળમાં ઉચ્ચતાની અપેક્ષાએ સમાન પ્રમાણવાળા છે. “Tળ મેતે ! નંગુઠ્ઠી થી સૂચિ તે પછી શા કારણથી તે બે સૂર્યો ‘મળમુત્તતિ दूरे मूले य दीसंति मज्ज्ञंति य मुहुतंसि मूले दूरेय दीसंति अस्थमण मुहत्तंसिय दूरे मूले य दीसंति' ઉદયકાળમાં દૂર રહેવા છતાં તેઓ સમીપ દેખાય છે. મધ્યાહ્નકાળમાં પાસે રહે છે છતાએ દૂર જોવામાં આવે છે અને અસ્તકાળમાં દૂર રહેવા છતાંએ પાસે દેખાય છે? તાત્પર્ય આ પ્રમાણે છે કે જે સૂર્ય સર્વત્ર ઉચ્ચતાની અપેક્ષાએ બરાબર પ્રમાણવાળે છે તે પછી ઉદ્ગમનાદિકાળમાં તે ભિન્ન રૂપથી લેકેની પ્રતીતિને વિષય શા માટે થાય છે? પ્રાતઃકાલમાં અને સાયંકાલે તે દૂર-સમી પવતી તેમજ મધ્યાહ્નકાળમાં નિકટવતી હોવા છતાંએ દૂરવતી પ્રતીત થાય છે. એના જવાબમાં પ્રભુ કહે છે–જોયમા ! એના પરિપાતળું વમળમુત્તરિ તૂ ય વીવંતત્તિ' હે ગૌતમ ! સૂર્યમંડળગત તેજના પ્રતિઘાતથી ઉદય પ્રદેશ દૂરતર હોવાથી તેજની અાપ્તિથી ઉદયકાળમાં તે સ્વભાવતઃ દૂર હોય છે પરંતુ વેશ્યાના પ્રતિઘાતના કારણે સુખદશ્ય હોવાથી તે પાસે છે એવું દેખાય છે. ‘સેક્ષહિતi' અને જ્યારે સૂર્યમંડળનત તેજ પ્રચંડ થઈ જાય છે તેમજ સર્વત્ર વ્યાપ્ત થઈ જાય છે ત્યારે તે “શ્ચંતિત મુકુ તંતિ મૂઢે રે રીલંતિ' મધ્યાહ્નકાળ માં સ્વભાવતા પાસે રહેવા છતાં એ દૂર જોવામાં આવે છે કેમકે તે પ્રચંડ તેજને લીધે દુર્દશનીય હોય છે. એથી તે દૂર રહે છે, એવી લોકોને પ્રતીતિ થવા માંડે છે. આ કારણથી જ સૂર્ય સમીપવતી હોવા છતાંએ તે પ્રચંડ તેજવાળે થઈ જાય છે, તે વખતે દિવસની વૃદ્ધિ થઈ જાય છે તેમજ ગરમી વધી જાય છે અને જ્યારે તે દૂરતર થઈ જાય છે, તે સમયે તે મંદ તેજવાળ થઈ જાય છે. દિવસની હાનિ થાય છે અને શીત વગેરે પડવા માંડે છે. જેના પરિવાdi અસ્થમામુલ્તરિ દૂર મૂ લીલંતિ અસ્તમનકાળમાં સૂર્યમંડળનત તેજને પ્રતિઘાત થઈ જાય છે તેથી તે સ્વભાવતઃ દૂરતર હોય છે, પરંતુ તે પાસે રહે છે એવી પ્રતીતિ થાય છે. “gવં વહુ નો ! રેવ નાવ લીલંતિ” આ કારણથી જે પ્રમાણે તમે પ્રશ્ન કર્યો તે પ્રમાણે આ ઉતરવાક્ય છે. એટલે કે તમારા પ્રશ્નની સ્વીકૃતિના રૂપમાં મારે જવાબ છે.
છે દુરાસન્નાદિકાર સમાપ્ત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૩૩