Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 50
________________ ક્ષેત્રનું સ્પર્શન થાય છે, તેનું અવભાસન થાય છે, તેનું ઉદ્યોતન થાય છે, તેનું તાપન થાય છે અને તેનું પ્રભાસન થાય છે. આ પ્રમાણે આ બધું થવું એ રૂપ ક્રિયાઓ તેમાં અથવા ક્ષેત્રની સાથે સૂર્યનું સ્પર્શન થાય છે. એથી સ્પર્શન થયા પછી ક્રિયા હોય છે, સ્પર્શન વગર આ ક્રિયા થતી નથી. સાવ નિયમ છffi’ યાવત્ નિયમથી એ સ્પર્શનાદિ ક્રિયાઓ ૬ દિશાઓમાં થાય છે. અહીં ‘ગાવત્' પદથી પ્રજ્ઞાપના સૂત્રગત આહારપદ ગ્રાહ્ય થયેલ છે. ત્યાં એવી પ્રક્રિયા છે કે-“સાળં મંતે ! ગોઢા શન, ગળોઢા ઝ? ચમા ! મોઢા ઝરૂ, ળો અનો Tiઢ જ્ઞ હે ભદંત! તે ક્રિયા ત્યાં અવગાઢ થયેલી કરવામાં આવે છે. કે અનવગાઢ થયેલી કરવામાં આવે છે? આના જવાબમાં પ્રભુ કહે હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં અવગ ઢ થયેલી કરવામાં આવે છે. અનવગાઢ થયેલી કરવામાં આવતી નથી. “સા ઉર્વ મંતે ! બળતરાä રૂ, પરંપરોnઢ વજ્ઞ? નવમા ! કાંતોષાઢ जह णो पर परोगाढ कज्जइ सा गं भंते ! किं अणु कज्जइ, बायरं पि कज्जइ, 'गोयमा ! અળવિ નરૃ વાચરંજીર ઝરૂ' હે ભદંત ! તે કિયા અનંતરાવગાઢ રૂપમાં ત્યાં કરવામાં આવે છે અથવા પરંપરાવગાઢ રૂપમાં ત્યાં કરવામાં આવે છે? એના જવાબમાં પ્રભુ કહે છે–હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં અનંતરાવગાઢ રૂપમાં ત્યાં કરવામાં આવે છે. પરંપરાવગાઢ રૂપમાં ત્યાં તે ક્રિયા કરવામાં આવતી નથી. હે ભદંત ! અણુરૂપ તે અવભાસનાદિરૂપ ક્રિયા ત્યાં કરવામાં આવે છે–અથવા બાદરરૂપ અવભાસનાદિ ક્રિયા ત્યાં કરવામાં આવે છે? સર્વાત્યંતરમંડળ ક્ષેત્રની અવભાસનાની અપેક્ષાએ તે અવભાસનાદિ ક્રિયામાં આશુરૂપતા અને સર્વ બાહ્યમંડળ ક્ષેત્રની અવભાસનાની અપેક્ષાએ બાદરતા કહેવામાં આવી છે. જવાબમાં પ્રભુ કહે છે. હે ગૌતમ ! સર્વાત્યંતરમંડળ ક્ષેત્રની અવમાસનાની અપેક્ષાએ આશુ પણ અને સર્વબાહામંડળ ક્ષેત્રની અવભાસનાની અપેક્ષાએ બાદર પણ અવભાસનાદિક ક્રિયા કરવામાં આવે છે. ઊર્વ અધઃ અને તિર્યક સૂત્રોનું નિરૂપણું સૂત્રકાર હમણા કરે છે એથી ત્યાં તેમનું નિરૂપણ અમે કરી શકતા નથી. 'सा णं भंते ! किं आई किज्जइ मझे कज्जइ पज्जवसाणे कज्जइ, गोयमा ! आई वि , મક વિ જ્ઞ૬, જૂનવાળે વિ વન' હે ભદત ! તે અવભાનાદિ રૂપ ક્રિયા ત્યાં પહેલાં કરવામાં આવે છે ? અથવા મધ્યમાં કરવામાં આવે છે ? અથવા અંતમાં કરવામાં આવે છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જોયમાં ! મારું વિ કન્નડું મલે વિ 7, વાવાળે વિજ્ઞ હે ગૌતમ! તે અવભાસનાદિરૂપ ક્રિયા ષષ્ઠિ મુહૂત પ્રમાણમંડળ સંક્રમણકાળના પ્રારંભમાં કરવામાં આવે છે. મધ્યમાં પણ કરવામાં આવે છે અને અંતમાં પણ કરવામાં આવે છે. આ પ્રમાણે વિષયસૂત્ર, આનુપૂર્વી સૂત્ર તેમજ દિફ સૂત્ર પણ કહી લેવું જોઈએ. જેમ કે ગમનસૂત્રમાં કહેવામાં આવેલું છે, તે પ્રમાણે જ તે પ્રકારને લઈને આ દ્વાદશ દ્વાર સમાસ, મસૂત્ર-૮ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૩૯

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177