Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચન્દ્રમન્ડલ કી સંખ્યા આદિકા નિરૂપણ
જે પ્રમાણે ૧૫ અનુગ દ્વારે વડે સૂર્ય પ્રરૂપણ કરવામાં આવેલી છે, તે પ્રમાણે હવે સૂત્રકાર અવસર પ્રાપ્ત ચન્દ્ર પ્રરૂપણ પણ કરે છે. આમાં ૭ અનુગદ્વાર છે-(૧) મંડળ સંખ્યા પ્રરૂપણ છે. (૨) મંડળક્ષેત્ર પ્રરૂપણા છે. (૩) પ્રતિમંડળ અંતર પ્રરૂપણા છે. (૪) મંડળ આયામાદિનું માન છે. (૫) મંદર પર્વતને લઈને પ્રથમાદિ મંડળની અબાધા છે. (૬) સર્વવ્યંતરમંડળના આયામાદિ છે. (૭) મુહૂર્તગતિ છે.
'कइणं भंते ! चंडमंडला पन्नता' इत्यादि ।
ટીકાર્ય–ગૌતમસ્વામીએ આ સૂત્ર વડે પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો છે કે “શં મતે ! ચંદ્રમં સ્ત્ર પન્ના ' ભદંત ! ચન્દ્રમંડળ કેટલા કહેવામાં આવેલા છે? એના જવાબમાં પ્રભુ કહે છે. “ોય ! વનાર ચંદુ મંઢા પરના” હે ગૌતમ! ૧૫ ચન્દ્રમંડળે કહેવામાં આવેલા છે. હવે ગૌતમસ્વામીએ પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો છે કે “ijી ને મેતે ! દેવ દિત્ત ના ચંદ્રકા પન્ના' હે ભદંત! જંબુદ્વીપ નામક દ્વીપમાં કેટલા ક્ષેત્રને આવૃત કરીને કેટલા ક્ષેત્રને અવગાહિત કરીને-કેટલા ચન્દ્રમંડળે કહેવામાં આવેલા છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“મા! વહીવે નં રોવે ચણીયે ગોવાનાં ગોજાણિતા પં૫ ચંદ્ મંદ પુનત્તા” હે ગૌતમ! આ જબૂદ્વીપમાં ૧૮૦ એજન ક્ષેત્રને અવગાપિત કરીને પાંચ ચન્દ્રમંડળે કહેવામાં આવ્યા છે. “વળ મતે પુછr' છે ભદંત ! લવણસમુદ્રમાં કેટલા ક્ષેત્રને અવગાહિત કરીને કેટલા ચંદ્રમંડળો કહેવામાં આવેલા છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“રોચમ“વળે સમુદ્ધ તિoળ તીરે ગોગાસા ગોગા હિતા ચંદ્રમંઢ પૂનતા' હે ગૌતમ! લવણસમુદ્રમાં ૩૩૦ એજન અવગાહિત કરીને આગતા સ્થાન પર દશ ચંદ્રમંડળે કહેવામાં આવેલો છે. “વાર સપુવાવરે અંગુરી કરી ત્રાસ ચ ન ર સંરકંડા મયંતીતિ મહાયં” આ પ્રમાણે બધા ચંદ્રમંડળ જંબુદ્વીપના ૫ અને લવણસમુદ્રના ૧૦ આમ બધા મળીને ૧૫ થઈ જાય છે. એ આદેશ શ્રી આદિનાથ તીર્થંકરથી માંડીને મારા સુધી અનંત કેવળીઓને છે. 'सम्वन्भंतराओ णं भते! चंदमंडलाओ केवइयाए अबाहाए सव्वबाहिरए चंदमंडले पण ते' હે ભદંત ! સર્વાયંતર ચન્દ્રમંડળથી કેટલે દૂર સર્વબાહ્ય ચંદ્રમંડળ કહેવામાં આવેલા છે ? એના જવાબમાં પ્રભુ કહે છે-“જોયમા ! પંપસુતર નોચાસણ અવારા સદર વાણિg qનરે” હે ગૌતમ! સર્વાત્યંતર ચંદ્રમંડળથી સર્વ બાહ્ય ચન્દ્રમંડળ ૫૧૦ જન જેટલે દૂર આવેલ છે. એટલે કે ૫૧૦ એજન દૂર કહેવામાં આવેલ છે. સર્વબાહ્ય ચન્દ્રમંડલાત સુધી જે સર્વાવ્યંતર ચંદ્રમંડલાદિ છે, તેમના વડે વ્યાપ્ત છે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૪૫