Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 53
________________ અપેક્ષાએ કહેવામાં આવેલું છે. નક્ષત્રાદિકની અપેક્ષાએ નહિ, કેમકે વિશેષણ યથા સંભવ જ ચેાજિત કરવામાં આવે છે. એ ચન્દ્રાદિક જ્યાતિષી દેવે અનેક હજારની સખ્યાવાળી તેમજ વિકુતિ અનેક પ્રકારના રૂપને ધારણ કરનારી તેમજ નાટ્યગીત, વાદન વગેરે કાર્યોમાં પ્રવીણ હાવા બદલ આભિયાગિકના કર્મોને કરનારી પરિષદાએથી આવૃત દેવસમૂહોથી પરિવૃત થયેલા ‘મચા ળટ્ટીયવાદ્યતંતીતતાતુડિયવળમુરંગવકુળવા वेणं दिव्वाइ भोगभोगाइ भुंजमाणा महया उक्किट्ट सीहणाय बोलकलकलरवेणं अच्छं વયાચ ચાદિળાવતમકરુપાર'મેહ્રભુચિષ્કૃતિ' અતિશય રૂપથી તાડિત કરવામાં આવેલા નાટ્યમાં, ગીતમાં તેમજ વાદન કા માં, ત્રિવિધ સંગીતમાં—તંત્રી, તલતાલ, ત્રુટિત, ઘન, મૃ ંગ એમની તુમુલ ધ્વનિ સાથે દ્વિવ્ય ભાગેાના ઉપભાગ કરતા તેમજ ઉત્કૃષ્ટ સહનાદો કરતા તથા ખેલ-એટલે કે માંમા હાથ નાખીને સિસોટીએ જેવા અવાજ કરતા તેમજ કુલ કલ શબ્દ કરતા તે સુવ`મય હેાવાથી તેમજ રત્ન બહુલતાથી અત્યંત નિ`ળ એવા પતાજની–સમય ક્ષેત્રવતી મેરુની પ્રદક્ષિણાવર્તી મંડળ ગતિથી નિત્ય પ્રદક્ષિણા કરતા રહે છે. જે મંડળ પરિભ્રમણમાં મેરુ દક્ષિણ દિગ્બાગમાં જ હાય છે તે પ્રદક્ષિણા છે. આ પ્રદક્ષિણ આવ જે મંડળાના હોય છે. તે પ્રદક્ષિણાવત મડળ છે. એમાં જેવી ગતિ હોય છે આ ગતિ મુજબ તેઓ મેરુ પર્યંતની પ્રદક્ષિણા કરતા રહે છે. ‘પ્રક્ષિળાવર્તમંટત્કાર' આ ક્રિયા વિશેષણ છે. પા ॥ ચતુર્દેશ દ્વાર કથન સમાપ્ત । ઇન્દ્ર કે ચ્યવન કે દ્વારકી વ્યવસ્થા કા કથન આ પ્રમાણે ૧૪ દ્વારેથી નવમા સૂત્રની વ્યાખ્યા કરીને હવે ૧૫ માં દ્વારમાં દસમાં સૂત્રનું' સૂત્રકાર વ્યાખ્યાન કરે છે-તેલિનું અંતે ! યેવાળ નારૂં તે પુ મન' ફર્િ ટીકા-હવે ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન કર્યાં છે કે-“àસિળ અંતે ! રેવાળ' એ ચન્દ્ર આદિત્ય-સૂર્ય વગેરે જ્યાતિષ્ઠ દેવાના ‘ના' જ્યારે રૂંવુ મન' ઇન્દ્ર શ્રુત થાય છે. ‘તે દમિયાન રેતિ' ત્યારે તેઓ તે સમયે શું કરે છે? એના જવાખમાં પ્રભુ કહે છે. ‘જ્ઞેયમા ! સાદે પત્તરિ પંચવા સામાળિયા લેવા તે ાન વસંગ્નિજ્ઞાન વિત્તિ' હૈ ગૌતમ!તે સમયે ચાર કે પાંચ સામાનિક દેવા એક સ’મતિથી મળીને તે શ્રુત થયેલા ઇન્દ્રના સ્થાનની પૂર્તિ કરે છે. ‘નાવ તથ ગળે રૂરે જીવવળે મય' પછી ત્યાં કાઈ ખીજો ઇન્દ્ર ઉત્પન્ન થઈ જાય છે. તાત્પર્યાં આ પ્રમાણે છે કે ઇન્દ્રી રિક્ત થયેલા ઇન્દ્રના સ્થાન પર ચાર કે પાંચ સામાનિક દેવા સ્થાનાપન્ન ઇન્દ્રના રૂપમાં ત્યાં સુધી જ કામનું સંચાલન કરતા રહે છે કે જ્યાં સુધી કાઇ ખીને ઇન્દ્ર તે સ્થાન ઉપર ઉત્પન્ન થતા નથી. ફ્લૢ દાળેળ મતે !જેવËારું થવાં વિ'િ હું ભ ત ! ઇન્દ્ર સ્થાન કેટલા કાળ સુધી ઇન્દ્રના ઉત્પાદથી વિરહિત રહે છે? એના જવાખમાં પ્રભુ કહે છે-નોયમા ! નદળાં પાં સમયે જ્હોસેનું ઇન્નાલે' હે ગૌતમ ! ઇન્દ્રનું સ્થાન ઈન્દ્રના જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૪૨

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177