Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Tદાચક હિ હે ગૌતમ ! મંદર પર્વતનો જે પરિક્ષેપ એટલે કે પરિધિનું પ્રમાણ ૩૧૬૨૩ એજન કહેવામાં આવેલ છે. “મારિવ’ તે પરિમાણને ‘હિં જુત્તા એ સંખ્યા વડે ગણિત કરીને-કેમકે સર્વાત્યંતર મંડલસ્થ સૂર્ય જ્યારે થાય ત્યારે તા પક્ષેત્ર સંબંધી ત્રણેના મધ્યભાગમાં રજનીક્ષેત્રનું પ્રમાણ હોય છે–પછી તે ગુણિત રાશિમાં
છેત્તા " ૧૦ ને ભાગાકાર કરીને “રું માને ફી માળે” એટલે કે દશ-છેદ કરીને “ક્ષvi પિરવવિલેણે વાણિત્તિ વણકન્ના' આ પૂર્વોક્ત ૬૩૨૪૬, પ્રમાણ વિધિની અપેક્ષાએ અંધકાર સંસ્થિતિનું આવી જાય છે. સર્વાભ્યન્તર અંધકાર બહાની પરિધિ પ્રકટ કરીને તેજ અંધકા૨ સંસ્થિતિની જે સર્વબાહ્ય બાહા છે, તેના પરિક્ષેપ વિશેષને પ્રકટ કરવા માટે સૂત્રકાર કહે છે-“તીને સર્વ વાહિનિયા વાદા વળતળ તે અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહા લવણસમુદ્રના અંતમાં–લવણસમુદ્રની પાસે તેની દિશામાં છે અને તેસરી ગોવાલણસારું ટોનિ ચ પાસે વોચાસણ ૨ રમણ નો ગરણ પતિ ” આના પરિક્ષેપનું પરિમાણ ૯૩૨૪૫ જન જેટલું છે. આ અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહા પૂર્વથી પશ્ચિમ સુધી છે અને આની પરિધિનું પ્રમાણ પૂર્વોક્ત છે “રે બં મરે! વવવિખેરે વગેરે માહિતિ વણઝા' હવે ગૌતમસ્વામીએ પ્રભુને આ જાતનો પ્રશ્ન કર્યો છે કે-હે ભદંત ! અંધકાર સંરિથતિની સર્વબાહ્ય બહાને આટલે પરિક્ષેપ વિશેષ શા કારણે કહેવામાં આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે“જો મા !” હે ગૌતમ! “ માં ગુટીવણ રિકવેવે તું કહેવું હું મુળા ના જંબૂઢીપને જે પરિક્ષેપ ૩૧૬૨૨૮ જન જેટલું કહેવામાં આવેલ છે–તેને દ્વિગુણિત કરીને તેમાં ૧૦ ને ભાગાકાર કરવો જોઈએ. આ પ્રમાણે અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બહાને પરિક્ષેપ નીકળી આવશે. હવે તમ-અંધકાર-ના આયામાદિના સંબંધમાં જાણવા માટે ગૌતમસ્વામી પ્રભુને પ્રશ્ન કરે છે તથા મંતે ! અંધારે વરુ આયામi qur’ હે ભદંત ! સર્વાત્યંતર મંડળમાં સંચરણકાળમાં અંધકારને આયામ કેટલે કહેવામાં આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે–જોયમા ! મા કોયાણારું હે ગૌતમ! ૭૮ હજાર રિuિr ૨ તેજીરે ગોચર' ૩૩૩ “તિમા જગયાએi gurૉ રૂ જન જેટલો છે. અવસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિના આયામની જેમ અહીં પણ આયામ જાણવું જોઈએ. આથી મેરુપર્વત સંબંધી પાંચ હજાર યોજન અધિક માનવા જોઈએ. સૂર્યપ્રકાશના અભાવવાળા ક્ષેત્રમાં સ્વભાવથી જ અંધકારનું સામ્રાજ્ય હોવાથી ગિરિ કંદરાદિકમાં-આ પ્રમાણે પ્રત્યક્ષ રૂપમાં જોવામાં આવે છે.
જે પ્રમાણે પૂર્વાનુમૂવી વ્યાખ્યાનનું અંગ હોય છે, તે પ્રમાણે પશ્ચાનુપૂર્વી પણ વ્યાખ્યાનનું અંગ છે. આમ સમજીને હવે ગૌતમસ્વામી ! પશ્ચાનુપૂર્વી દ્વારા તાપેક્ષેત્રની
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૩૦