Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મ” ત્યારે તે સૂર્ય વડે કેટલા ક્ષેત્રે વ્યાપ્ત થાય છે એટલે કે તે વખતે કેટલું લાંબે દિવસ હોય છે અને કેટલી લાંબી રાત હોય છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“મા ! તથા બારમુ તે દિવસે માં રોહિં દિમા મુfહું કળે” હે ગૌતમ ! ત્યારે ૧૮ મુહૂર્તમાંથી ૧ મુહૂર્તના ૬૧ ભાગમાંથી ૨ ભાગ કમ દિવસ થાય છે. એટલે કે એ ૧૮ મુહૂર્તોમાંથી ૧ મુહૂર્તના ૬૧ ભાગો કર્યા પછી તેમાં બે ભાગ કમ રહે છે. આ પ્રમાણે આ દિવસ પૂરા ૧૮ મુહૂતને થતું નથી પણ એક મુહૂર્તના ૬૧ ભાગમાંથી ૨ ભાગ કમને હોય છે.
“જુવારણમુન્ના રાષ્ટ્ર મરુ રોહિ ર ઘાર્િમજમુદ અદિત્તિ તેમજ તે સમયે જે રાત હોય છે તેનું પ્રમાણ ૧૨ મુહુર્ત જેટલું થાય છે. જે ૬૧ ભાગમાંથી ૨ ભાગ દિન પ્રમાણમાં કમ થયા છે તેઓ અહીં રાત્રિમાં આવી જાય છે. એથી રાત્રિનું પ્રમાણ ૧૨ મુહૂર્ત કરતાં અધિક પ્રકટ કરવામાં આવેલ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે ૧૮ મુહુર્તીવાળા દિવસમાં ૧૨ મુહૂર્ત તે ધ્રુવ મુહૂર્ત છે અને ૬ મુહૂર્ત ચર છે. એ મુહૂર્તો ૧૮૩ મંડળે પર વધે છે અને ઘટે છે જ્યારે ત્રરાશિ વિધિ વડે એની પરીક્ષા કરવામાં આવે છે ત્યારે એક મંડળ પર એ કેટલા વધે છે અને ઘટે છે આ સ્પષ્ટ થઈ જાય છે. આના માટે સ્થાપના આ પ્રમાણે કરવી જોઈએ. ૧૮૩/૬, ૧, અહીં અંતિમ રાશિ એકથી મધ્યની જે ૬ છે તેને ગુણિત કરવી જોઈએ. આમ કરવાથી ૬ જ ગુણનફળ આવે છે. આમાં આદિ રાશિને ભાગાકાર કરવો જોઈએ પરંતુ અહીં મધ્ય રાશિ છે. તે ભાજક રાશિ કરતાં હીન છે એથી ભાજ્ય-ભાજક રાશિની ત્રિકોણ અપવર્તન કરી લેવી જોઈએ. આ પ્રમાણે જ આવી જાય છે. એ એક મુહૂર્તના કરવામાં આવેલા ૬૧ ભાગમાંથી ૨ ભાગે છે. તે દિવસના પ્રમાણમાંથી એમને ઓછા કરવામાં આવેલા છે અને રાત્રિના પ્રમાણમાં એમને અભિવર્ધિત કરવામાં આવેલા છે.
તે સ્થિમમાળે સૂરિજી વોરં િહે ભદત ! દ્વિતીયમંડળથી નીકળતે સૂર્ય જ્યારે અલ્ય તર તૃતીયમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે જે માત્ર વિશે જે મારવા
મજ તે વખતે કેટલું લાંબો દિવસ હોય છે અને કેટલી લાંબી રાત હોય છે? એના नाममा प्रभु १ छ-'गोयमा ! तया अद्वारसमुहुत्ते दिवसे भवइ चउहिं एगसद्विभागमुहु तेहि કળે ટુવાઢસમુદુત્તા 1 મવ, વહેં સમુિહિં અહિતિ હે ગૌતમ ! જે કાળમાં સર્વાત્યંતર તૃતીયમંડની અપેક્ષાએ સૂર્ય ગતિ કરે છે, તે કાળમાં ૧૮ મુહૂર્ત દિવસ હોય છે પરંતુ એક મુહર્તાના કૃત ૬૧ ભાગોમાંથી ૪ ભાગ કમ હોય છે. એ ભાગ સૂર્યમંડળ સંબંધી અને બે ભાગ પ્રસ્તુતમંડળ સંબંધી અહીં ગૃહીત થયા છે. તથા કે ભાગો કરતાં અધિક ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.
હવે સૂત્રકાર ઉક્તમંડળય સિવાય ચતુર્થ વગેરે મંડળમાં અતિદેશ વાક્ય દ્વારા દિવસ અને રાત્રિની હાનિ તેમજ વૃદ્ધિનું કથન કરવા માટે “gયં હજુ પણ ૩જા આ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૨૧