Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ३ विंशतिप्राभृतार्थाधिकाराः प्रज्ञप्तिविषयक प्रश्नसत्त्वाच्च सूर्यस्य मण्डलं विज्ञेयम्, मण्डलशब्दो रूढयर्थवाचकः, सा च रूटिंः अनेकेष्वर्थेषु भवति, प्रकृतौ सूर्यः यस्मात् स्थानात् उदितो भवति तत्स्थानं मण्डल मुच्यते । तच्च मण्डलं बाहयाभ्यन्तररूपेण द्विविधं भवति, तानिच मण्डलानि वर्षमध्ये सूर्यः कतिवारं पूरयति ? कुत्र कुत्रैकवारं कुत्र च द्विवारं गच्छतीति प्रश्नाशयः। सरति आकाशे इति सूर्यः, प्रेरयति प्रकाशयति वा जगदिति सूर्यः, आकाशमण्डलाधिष्ठितः मण्डलाधीशो वा ज्योतिषिकदेवविशेषो ग्रहविशेषो वा सूर्यः, स च वर्षमध्ये कति मण्डलानि ब्रजति ? एकवारं द्विवारं वा कति मण्डलानि पूरयतीत्येवं गौतमेन प्रश्ने कृते सति प्रथमे प्राभृते वक्तव्यमिति
टीकार्थ-चार चार प्राभृत के प्रश्नों की एक एक गाथा कर के पांचगाथाओं द्वारा प्रश्न करते हैं-(कइ मंडलाइ बच्चइ) इत्यादि मंडलपद कहने से एवं सूर्य प्रज्ञप्ति विषयक प्रश्नकरने से सूर्य मंडल समझना चाहिए मंडलशब्द रूढयर्थ का बोधक है वह रूढि अनेक अर्थ में होती है प्रकृत में सूर्य जिस स्थान से उदित होता है उस स्थान को मंडल शब्द से जानना चाहिए वह मण्डल बाह्य एवं आभ्यन्तर रूप से दो प्रकार का समझना, वे मंडल सूर्य एक वर्ष में कितने दफे फिरता है ? कहां पर एकवार जाता है ? और कहां दोबार जाता है ? ऐसा इस प्रश्न का भाव है.
आकाश में जो सरता है याने गमन करता है वह सूर्य है अथवा जगत् को प्रेरणा करे और प्रकाश करे वह सूर्य है. आकाशमंडलाधिष्ठित अगर मंडलका अधिपति ज्योतिष्क देव विशेष या आकाशस्थ गृह विशेष सूर्य है वह सूर्य एक वर्ष में कितने मंडल में जाता है ? एकवार या दोवार कितने मंडल को पूरता है ? इस प्रकार गौतमस्वामी के प्रश्न करने पर उसका उत्तर
1 ટીકાઈ–ચાર ચાર પ્રાભૃતના પ્રશ્નોની એક એક ગાથા કહીને પાંચ ગાથાઓ દ્વારા गौतमस्वामी प्रश्न ४२ छ-(कइमंडलाइ वच्चइ) त्यादि भसह पाथी तथा सूर्य प्रज्ञप्ति સંબંધી પ્રશ્ન પૂછવાથી સૂર્યમંડળ સમજવું જોઈએ મંડલશબ્દ રૂઢયર્થને બેધક છે. તે રૂપ અનેક અર્થમાં થાય છે. અહીંયાં સૂર્ય જે સ્થળેથી ઉગે છે. એ સ્થાનને મંડળશબ્દથી જાણવું. બાહ્ય અને આત્યંતર રીતે બે પ્રકારના હોય છે. એ મંડળને સૂર્ય એક વર્ષમાં કેટલી વાર પૂરે છે? ક્યાં એક વાર જાય છે ? અને જ્યાં બે વાર જાય છે? એ પ્રમાણેના આ પ્રશ્નો પૂછેલ છે.
આકાશમાં જે સરે છે અર્થાત્ ગમન કરે છે તે સૂર્ય કહેવાય છે. અથવા જગતને જે પ્રેરણું આપે અને જે પ્રકાશ આપે તે સૂર્ય છે. આકાશ મંડલાધિષ્ઠિત અથવા મંડળના અધિપતિ તિષ્ક દેવ વિશેષ અગર આકાશસ્થ ગૃહ વિશેષ સૂર્ય છે તે સૂર્ય એક વર્ષમાં કેટલા મંડળમાં જાય છે? એક વાર અથવા બે વાર કેટલા મંડળોને પૂરે છે? આ રીતે ગૌતમસ્વામીએ પૂછવાથી તેને ઉત્તર પહેલા પ્રાભૃતમાં કહેવામાં આવે છે. બાકી કથન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧