Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાત સમજી લેવી જોઇએ કે ખાદર જીવામાં પર્યાસોની અપેક્ષાએ અપર્યાપ્ત અસખ્યાત ગણા હાય છે, કેમકે એક-એક પર્યાપ્ત આદરના આશ્રયથી અસ’ ખ્યાત અપર્યાપ્ત ખાદરાની ઉત્પત્તિ થાય છે, પરન્તુ સૂક્ષ્મ જીવેાના વિષયમાં એવા નિયમ નથી અપર્યાપ્ત જીવાની અપેક્ષાએ પર્યાપ્ત જીવ ચિરકાળ સુધિ રહે છે, તેથી જ તેઓ સદા અધિક જોવામા આવે છે, એ કારણે સમ અપર્યાપ્ત જીવ બધાથી ઓછા કહેલા છે, અને સૂક્ષ્મ પર્યાપ્તક તેથી સંખ્યાત ગણા ખતાવેલા છે.
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે—સૂક્ષ્મ પૃથ્વીકાયિકાના પર્યાપ્તો અને અપર્યાપ્તોમાં કાણુ કાનાથી આછા, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે હે ગૌતમ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્ત બધાથી ઓછા છે, સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્ત તેમની અપેક્ષાએ સંખ્યાતગણુા છે.
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! સૂક્ષ્મ જળકાયિકાના પર્યાપ્ત અને અપર્યાપ્તામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગરતા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–ડે ગૌતમ ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્ત ખધાથી ઓછા છે, સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્ત તેમની અપેક્ષાએ સખ્યાત ગણા છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેઃ-હે ભગવન્ સૂમ તેજસ્કાયિકાના પર્યાપ્ત અને અપર્યાપ્તામાં કાણુ કેાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અને વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છેઃ-અપર્યાપ્ત સૂક્ષ્મ જળકાયિક બધાથી ઓછા છે, પર્યાપ્ત સૂક્ષ્મ જળકાયિક તેમની અપેક્ષાએ સંખ્યાતગણા અધિક છે.
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ સૂક્ષ્મ તેજસ્કાયના પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કાણુ કાનાથી અધિક, અલ્પ તુલ્ય અગરતા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે હું ગૌતમ ! અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક બધાથી ઓછા છે, પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક તેમનાથી સંખ્યાતગણા અધિક છે.
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છેઃ-હે ભગવન્ ! સૂક્ષ્મ વાયુકાયિકાના પર્યાપ્ત અને અપર્યાપ્તામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે: સૂમ વાયુકાયકના અપર્યાપ્ત અધાથી ઓછા છે, પર્યાપ્ત તેમનાથી સ ંખ્યાતગણા અધિક છે.
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તકા અને અપર્યાપ્તકામાં કાણુ કેાનાથી અલ્પ ઘણા; તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૩૮