Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 414
________________ અર્થાત્ માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક મહાશુષ્ક અને સહસ્રાર દેવલેકના દેવા સુધી કહેવુ જોઇએ. આનત–પ્રાણત, ભરણુ અને અચ્યુત, નવ ત્રૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનાના વાનુ નિરૂપણ પણ એજ પ્રકારે સમજવું જોઇએ. પણ તેમાં વિશેષતા એ છે કે આ આનત આદિ દેવ પેાતાના ભવના ત્યાગ કરી સીધા તિય ચૈામા ઉત્પન્ન નથી થતા કિન્તુ પર્યાપ્ત, સખ્યાત વની આયુવાળા કમ ભૂમિ ગ જ મનુષ્યોમા ઉત્પન્ન થાય છે. એ પ્રકારે પ ંચેન્દ્રિય તિય ચેના નારકે તિયચા મનુષ્યો અને દેવામા કિન્તુ વૈમાનિકામા સહસ્રાર પન્ત ઉત્પન્ન થાય છે, મનુષ્યોને ખધા સ્થાનમા ઉત્પાદ થાય છે. સનત્કુમાર દેવાથી આરભીને સહસ્રાર કલ્પ સુધીના દેવાના ગજ સખ્યાતવષ ની આયુવાળા પંચેન્દ્રિય તિર્યંચા અને મનુષ્યોમા ઉત્પાદ થાય છે. આનત આદિ દેવાના ગજ એવં સંખ્યાત વની આયુવાળા મનુષ્યોમાંજ ઉત્પાદ થાય છે. ॥ ટૂંકું દ્વાર સમાપ્ત ॥ નૈયિકોં કે પરભવિકાયુષ્યકા નિરૂપણ પરભવની આયુના અન્ય શબ્દા :-(ને થાળ મંત્તે !) હે ભગવન્ નારક જીવ (તિમાળાવલેલાયા) કેટલા ભાગ આયુ શેષ રહેતાં (વિચાર) આગામી ભવની આયુ (પત્તે ત્તિ) બાંધે છે—કરે છે ? (પોયમા !) હૈ ગૌતમ ! (નિયમા) નિયમથી (ઇમ્માનાવણેલા રામવિત્રાય) છ માસ આયુ ખાકી રહેતાં પરભવની આયુ બાંધે છે (વંગપુર મારા વિ) એજ પ્રકારે અસુરકુમાર પણ (છ્યું લાવ શળિયામા) એ પ્રકારે યાવત્ સ્તનિતકુમાર (પુઢવિાડ્યાંળ મતે ! તિમાલેસાચા પરમવિયાય પત્તે ત્તિ) હે ભગવન્ ! પૃથ્વીકાયિક કેટલા ભાગ આયુ શેષ રહેતા પરભવનું આયુ બાંધે છે ? (નોયમા !) હે ગૌતમ ! (પુઢવિાડ્યા દુવિજ્ઞા પળત્તા) પૃથ્વીકાયિક એ પ્રકારના કહ્યા છે (તં ગદ્દા) તેઓ આ રીતે (સોમાવા ચ નિવેધમાચાય) ઉપક્રમ યુક્ત આયુવાળા અને ઉપક્રમ રહિત આયુવાળા (તત્ત્વ ળ) તેએમાંથી (ને તે નિરુવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૪૦૧

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423