Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 415
________________ માથા) નિરૂપક્રમ આયુવાળા છે (તે) તેએ (નિયમ)નિયમથી (તિમાવસેલા ચા) આયુષ્યના ત્રીજો ભાગ શેષ રહેતા (મવિચાર્યં) પર ભવના આયુષ્યને (પત્તે'ત્તિ) ખાંધે છે (તસ્થળ ને તે સોમસયા) તેએમાં જે સેપક્રમ આયુવાળા છે (તે) તેઓ (ત્તિય) કદાચિત્ (તિમાાવસેત્તાયા વમવિચાર્યં પત્તે ત્તિ) આયુષ્યના ત્રીજો ભાગ ખાકી રહેતાં પર ભવના આયુષ્યને ખાંધે છે (ત્તિય) કદાચિત્ (તિમતિમાાવક્ષેતાયા વમવિચારયંતિ) આયુષ્યના ત્રીજા ભાગના ત્રીજો ભાગ ખાકી રહેતા પરભવના આયુષ્યને ખાંધે છે (ત્તિય) કદાચિત્ (તિમાતિમાતિાવક્ષેત્તા વમવિચાર્યં રે ત્તિ) ત્રીજા ભાગના ત્રીજા ભાગના ત્રીજો ભાગ આયુશેષ રહેતા પરભવનું આયુષ્ય માંધે છે (ત્તિય) કદાચિત્ (ત્તિમાર્ગ તિમાન) (૬-તેउ - वाउ - वणफहकाइयाणं बेइंद्रिय - तेइंदिय - चउरि दियाण वि एवं ચૈત્ર) અકાયિકો, તેજસ્કાયિકા, વાયુકાયિકા, વનસ્પતિકાયિકા, દ્વીન્દ્રિયા, શ્રી. ન્દ્રિયા, ચતુરિન્દ્રિયાનું કથન પણ આ પ્રકારે જ (पंचिदियतिरिक्त्र जोणियाणं भंते ! कतिभा गावसेसाज्या परभवियाज्यं पकરૃત્તિ ?) હે ભગવન્ ! પંચેન્દ્રિય તિય ચ કેટલા ભાગ આયુશેષ રહેતા પરભવનું આયુષ્ય બાંધે છે ? (જોયા ! પચિસ્થિતિવિજ્ઞોળિયા પુત્રિાવા) હું ગૌતમ ! પોંચેન્દ્રિય તિય "ચ એ પ્રકારના કહ્યા છે . (ä ના) તેઓ આ રીતે (સંઘે નાસાચા ચ સંવે વાસા-યાય) સખ્યાત વની આયુવાળા અને અસંખ્યાત વની આયુવાળા (તે નિશ્વમા છમ્માસાવશેસાડ્યા વમવિયાચ વરે તિ) તેઓ નિયમથી છ માસ આયુશેષ રહેતા પરભવના આયુષ્યને ખાંધે છે (તસ્થળને તે સંવિખવાલાયા) તેએમાં જે સખ્યાત વની આયુવાળા છે (તે તુવિજ્ઞા પળત્તા) તેએ બે પ્રકારના કહ્યા છે (તેં ના) તેએ આ પ્રકારે (સોવાનાસુયાય નિવમાત્રચા) સેપક્રમ આયુવાળા અને નિરૂપક્રમ આયુવાળા (તત્ત્વ ળ ને તે નિશ્ર્વામાય) તેએમાં જે નિરૂપક્રમ અણુવાળા છે (તે નિયમ) તેએ નિયમથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૪૦૨

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423