Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! એક સમયમાં કેટલા જીવ સિદ્ધિ પ્રાપ્ત કરે છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ! જઘન્ય એક સમયમાં, બે અગર ત્રણ, ઉત્કૃષ્ટ એક સો આઠ જીવ એક સમયમાં સિદ્ધ થાય છે હું !
શબ્દાર્થ-(નવા મંતે ! / રમણ જેવફા વ્યતિ) હે ભગવન્! એક સમયમાં કેટલા નારક નરકથી બહાર નીકળે છે ? (Hi ! Tmળ ઉોવા તો વા રિનિવ) હે ગૌતમ ! જઘન્ય એક, બે અગર ત્રણ (૩ોળે સંવેદના વા સંજ્ઞા વા) ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા અસંખ્યાત (
૩તિ ) નીકળે છે (ઈર્ષ) એ પ્રકારે (૪) જેવા (વાલો મળિયો) ઉપપાત કહ્યો (તરા) તે રીતે (શ્વના વિ માળિવવા) ઉદ્વર્તન પણ કહેવી જોઈએ (જ્ઞાવ ગyત્તોવવાયા) અનુત્તરેપપાતિક પર્યન્ત (નવરું કોરિયા કાળિયાળે વળે ત્યારે જાદવો) વિશેષ એ કે જ્યોતિષ્ક અને વૈમાનિકેના માટે “ચ્યવન” શબ્દ પ્રયોગ કરે જોઈએ છા
પાંચમું કુતઃ દ્વારા શબ્દાર્થ – નૈરવાળે મરે ! હિંતો સાવ નંતિ) હે ભગવાન ! નરયિક કયાંથી ઉત્પન્ન થાય છે ? (વિં ને રૂણહિંતો ૩ઘવનંતિ 9) શું નરયિકમાંથી ઉત્પન્ન થાય છે ? (લિક્રિશ્વનોળિહિંતો વવવનંતિ ?) તિયાનિકેથી ઉત્પન્ન થાય છે? (મજુરોફિક્ત હવાતિ) મનુષ્યથી ઉત્પન્ન થાય છે ? (વહિંતો ૩વવનંતિ ?) દેવેથી ઉત્પન્ન થાય છે? (HT !) હે ગૌતમ! (નો નguહિંત રવાન્નત્તિ) નરયિકાથી ઉત્પન્ન નથી થતા (fafaોળિfહંતો નુકૂદત્તરિતિર્યથી ઉત્પન્ન થાય છે (મસ્તેહિં જે વવવ વંતિ) મનુષ્યોથી ઉત્પન્ન થાય છે તેનો વહિંતો વવનંતિ) દેવેથી ઉત્પન્ન નથી થતા
(૪૩) યદિ (વિના નહિંતો ઉન્નતિ) તિર્યંચ નિકેથી ઉત્પન્ન થાય છે (વિ વિચતિરિવરવોળિણહિંતો વવવવંતિ) શું એકેન્દ્રિય તિય"ચ નિકેથી ઉત્પન્ન થાય છે? (વેફંતિય નિરિક્રવનોMિહિંતો ઉત્રવનંતિ) કીન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? (તે િતિપિનોuિfહંતો ૩૦ન્નતિ) ત્રીન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે? (વરિંયતિરિવાજો નહિંતો વવવ વંતિ) ચાર ઈન્દ્રિયવાળા તિયાથી ઉત્પન્ન થાય છે (પંવિવિંદ જિa નાહિંતો વવવ તિ) પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? (નોનr! હે ગૌતમ! (નો વિનિરિકાનોળિfહંત) ન એકેન્દ્રિય તિર્યચનિથી (7ો વેફંચિ તિક્રિોળિતો ન હીન્દ્રિય તિર્યથી (નો તેહૂંડિયા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૫૦