Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text ________________
ઉત્પન્ન થાય છે? (ૌરાતિ કવન્નતિ) શું નારકેથી ઉત્પન્ન થાય છે? (ાવ) યાવત્ (હિંતો વવવ =તિ) દેથી ઉત્પન્ન થાય છે ? (ચમા !) હે હે ગૌતમ ! (
નહિંતા વવવનંતિ) નારકેથી પણ ઉત્પન્ન થાય છે? (વાવ) યાવત (હિંતો વિ વવનંતિ) દેવેથી પણ ઉત્પન્ન થાય છે. ( નરેશાહિંતો ઉદવનંતિ) યદિ નારકેથી ઉત્પન્ન થાય છે, (વિંદ રચનામાં પુ રૂાહિંતો ઉત્તવનંતિ 9) શું રત્નપ્રભાપૃથ્વીના નારકેથી ઉત્પન્ન થાય (દ્ધિ સ
પુરિહંતો રવિન્નતિ?) શું શકરપ્રભા પૃથ્વીના નારકેથી ઉત્પન થાય છે (વિ વાસુદામાપુવિ ર?િ શું વાલુકાપ્રભાપૃથ્વીના નારકોથી (iqમાં પુઢવિ પહિંતો) પંકપ્રભા પૃથ્વીના નારકેથી (ધૂમામા પુરિ નેર
હિંત) ધૂમપ્રભા પૃથ્વીના નારકેથી (તqમા પુતિને હિં) તમઃ પ્રભા પૃથ્વીના નારકેથી (ક તત્તમ પુઢવિ નેfહંતો) અધઃ સાતમી પૃથ્વીના નારકાથી (ઉવવનંતિ) ઉત્પન્ન થાય છે? (લોચના!) હે ગૌતમ! (ચાણમાં પુરિ નૈહિંતો ઉર લાવ તમા: વિહિંતો વિ વવવ વંતિ) રત્નપ્રભા પૃથ્વીના નારકેથી પણ યાવત્ તમા પૃથ્વીના નારકેથી પણ ઉત્પન્ન થાય છે,
(રિતિકોળિgfહંતો વવવનંતિ) યદિ તિર્યચેથી ઉત્પન્ન થાય છે (વિંદ પરિતિકાનોngહિંતો સાવ નંતિ ?) શું એકેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે? (વે) એજ પ્રકારે (હિંતો) જેનાથી (પંચૅરિતિવિયજ્ઞોળિયા કરવાનો મળિો) પંચેન્દ્રિય તિર્યંચના ઉપપાત કહ્યા છે તેfહંતો) તેઓથી (મજુરાગ વિ) મનુષ્યને ઉપપાત પણ (નિવસો) પૂર્ણ (માળવવો) કહે જોઈએ (નવ) વિશેષ (અદે સત્તમ પુર ને ફuહંતો) નીચેની સાતમી પૃથ્વીના નારકેથી (તેanguહતો) તેજઃકાયિકો અને વાયુકાયિકેથી ( વવનંતિ) ઉત્પન્ન નથી થતા (સદવતો જ વવાત્રો વાંચો) સર્વ દેથી ઉપપત કહે જોઈએ (વાવ) યાવતું (જ્ઞાતિત મણિય સંવરિદ્રહિંતો વિ ઉવાચવા) કલ્પાતીત, વૈમાનિક, તથા સર્વાર્થસિદ્ધ દેથી પણ ઉપપાત કહેવું જોઈએ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૮૦
Loading... Page Navigation 1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423