Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(જાનમંતર વાળ મરે ! ગોહૂિંતો વવવનંતિ ?) હે ભગવન્! વાનસંતર દેવ કેનાથી ઉત્પન્ન થાય છે? ( રૂuહંતો) શું નારકેથી (તિરિક્રરવો હતો) તિર્યચેથી (મજુર્હતો) મનુષ્યથી હિતો) દેવેથી (ત્રવનંતિ) ઉત્પન્ન થાય છે ? (ચમા !) હે ગૌતમ ! (હિંતો મયુરકુમાર તેહિંતો માળવા) જેમનાથી અસુરકુમાર ઉત્પન્ન થાય છે, તેમનાથી વાનચન્તને ઉપપાત કહેવું જોઈએ
(કોવિચાળે મંતે ઃ રેવા હિંતો ૩ વનંતિ) હે ભગવન્ ! તિષ્ક દેવ કેનાથી ઉત્પન્ન થાય છે? (જો મા !) હે ગૌતમ ! (હર્ષ જેવ) એ પ્રકારે (નવ) વિશેષ (સંમુરિઝમ કવિનવાસTચરવિંતિનિરિકોળિય. વજેહિંતોસંમૂછિમ અસંખ્યાત વર્ષની આયુવાળા ખેચર પંચેન્દ્રિય તિર્યચેના સિવાય (દંતાલીવ મgવન્નહિંતો) અન્તર દ્વીપના મનુષ્યોને ત્યજીને (વનાવા) ઉપપાત કહેવા જોઈએ.
ટીકાર્ય હવે પંચેન્દ્રિય તિય વિગેરેના ઉપપાતની વક્તવ્યતાની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે - હે ભગવન ! પંચેન્દ્રિય તિર્યંચ કેનાથી ઉત્પન્ન થાય છે? શું નારકેથી પંચેન્દ્રિય તિયાની ઉત્પન્ન થાય છે? યાવત્ દેથી ઉત્પન્ન થાય છે? અર્થાત્ પંચેન્દ્રિય જીવ શું નારકેથી, તિયચેથી, મનુષ્યથી અથવા દેવાથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! નારકેથી પણ, તિર્યથી, પણ મનુષ્યોથી પણું અને દેવાથી પણ પંચેન્દ્રિય તિર્યચેની ઉત્પત્તિ થાય છે
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્ ! યદિ પંચેન્દ્રિય તિર્યંચ, નારકેથી ઉત્પન્ન થાય છે તે શું રત્નપ્રભા પૃથ્વીને નારકેથી ઉત્પન્ન થાય છે, યા શર્કરા પ્રભા પૃથ્વીના નારકેથી, વાલુકાપ્રભા પૃથ્વીના નારકેથી, પંકપ્રભા પૃથ્વીના નારકાથી, ધૂમપ્રભા પૃથ્વીના નારકેથી તમ પ્રભા પૃથ્વીના નારકથી અગર અધસાતમી પૃથ્વીના નારકેથી ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન્ –હે ગૌતમ ! પંચેન્દ્રિય તિયચ, રત્નપ્રભા પૃથ્વીના નારકેથી પણ ઉત્પન્ન થાય છે, યાવત્ અધ સાતમી પૃથ્વીના નારકેથી પણ ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમસ્વામી હે ભગવન્! જે પંચેન્દ્રિય તિર્યંચ, તિર્યથી ઉત્પન્ન થાય છે તે શું એકેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે, યાવત દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અથવા પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન્ –હે ગૌતમ ! એકેન્દ્રિયેથી પણ ઉત્પન્ન થાય છે, યાવત પંચેન્દ્રિયે સુધી બધાથી ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! અગર એકેન્દ્રિયથી ઉત્પન્ન થાય છે તે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૮૧