Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાય છે? (પmત્ત વાયર પુત્રવિજાણું કરુવન્નત્તિ) અપર્યાપ્ત બાદર પૃથ્વી કાયિકમાં ઉત્પન્ન થાય છે? (જોયમા ! ગરપણુ ૩૨વનંતિ) ગૌતમ ! પર્યાપ્તકેમાં ઉત્પન્ન થાય છે. તેનો અપકારણું ઉઘવજ્ઞતિ) અપર્યાપ્તકમાં ઉત્પન નથી થતા સર્વ) એ પ્રકારે (બાબરા વિ માળિયવં) અપકાયિક અને વનસ્પતિ કાયિકેન વિષયમાં પણ કહેવું જોઈએ. (જંલિરિકાનોના મyલે, ૨) પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં (હા) જે રીતે નિરૂi) નારકની (૩૪) ઉદ્વર્તન (હંકુરિઝમ રન્ના) સંમૂછિમોને છોડીને (ર માળિચડ્યા) એજ પ્રકારે કહેવું જોઈએ. (હવે નાવ થળિયજુમi ?) એજ પ્રકારે સ્તનિકકુમાર સુધી.
(gઢવિવારૂચાળ મંતે ! શાંતાં હતાણં નતિ ) ભગવદ્ ! પૃથ્વીકાયિક સીધા નિકળીને કયાં જાય છે? (હિં ૩યવરિ ?) ક્યાં ઉત્પન્ન થાય છે? (વિ ને શું ના લેણુ) શું નારકમાં યાવત દેનાં (જો મા (નો નેરાણુ) ગૌતમ ! નારકમાં નહીં. (તિરિવરવાળમજૂ, ૩૩વનંતિ) તિર્ય અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (નો રેવવવનંતિ) દેવેમાં ઉત્પન્ન નથી થતા (પર્વ વેવ વવાવો ત વૃદૃા વિ વવજ્ઞા માળિયવ્યા) એ રીતે જે તેમને ઉપપાત કહ્યો છે તેવીજ ઉદ્વર્તન પણ દેવે સિવાય કહેવી જોઈએ. (gવં શાક, વાર, વેફંચિફેરિચતુરિંહિ ધિ) એજ પ્રકારે અપકાયિક, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિંદ્રિય પણ (વં તેડરૂથા વાર્ફયા) એજ રીતે તેજ કાયિક અને વાયુકાયિક (નવાં ગુણવત્તેણું ૩વવનંતિ) વિશેષતા એ છે કે મનુષ્ય સિવાય ઉત્પન્ન થાય છે.
ટીકાર્થ –હવે અસુરકુમાર દેવ પિતાના પર્યાયને છેડીને ક્યાં ઉત્પન્ન થાય છે. તે પ્રરૂપણ કરાય છે –
શ્રી ગૌતમ સ્વામી –ભગવદ્ ! અસુરકુમાર અનન્તર ઉદ્વર્તન કરીને કયાં જાય છે? ક્યાં ઉત્પન્ન થાય છે. એક પ્રશ્નને સ્પષ્ટ કરે છે કે શું નારકમાં ઉત્પન્ન થાય છે. યાવ-શું તિયામાં, મનુષ્યમાં અથવા દેવામાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન!– ગૌતમ! અસુરકુમાર દેવ ઉદ્વર્તન કરીને (મરીને) નારમાં ઉત્પન્ન નથી થતા, કિન્તુ તિર્યમાં અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેઓ દેવામાં પણ ઉત્પન્ન નથી થતા.
શ્રી ગૌતમ સ્વામી –ભગવન્! જે તિર્યમાં ઉત્પન્ન થાય છે તે શું એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે? અથવા દ્વીન્દ્રિ, ત્રીન્દ્રિયે, ચતુરિન્દ્રિમાં અથવા પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન-ગૌતમ! અસુરકુમાર ઉદ્વર્તન પછી એકેન્દ્રિય તિર્યમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૯૪