Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૌથી ઓછા પચેન્દ્રિયા ત્રિલેાક સ્પર્શી છે. (જૂોતિચિટોઇ સંવિઘ્ન મુળા) ઉર્ધ્વલાક તિ કલાકમાં સખ્યાત ગણા છે. (બોટોતિરિયો સન્નિ
ળા) અધેાલેક તિલેાકમાં સખ્યાત ગણા છે. (૩ઢટોક્ સવિઘ્નનુળા) ઉલાકમાં સંખ્યાત ગણા છે. (અદ્દોટોલ્ સ વિજ્ઞશુળા) અધેાલેકમાં સંખ્યાત ગણા છે, (તિરિયો બસ'વિશુળા) તિલેાકમાં અસંખ્યાત ગણા છે.
(વત્તાળુવા ́ì) ક્ષેત્ર અનુસાર (સથોના પવિદ્યા અવગ્નત્તયા તેજોયે) સૌથી ઓછા અપર્યાપ્ત પચેન્દ્રિય ત્રિલેાક સ્પશી છે. (ઉદ્ઘēૌતિત્ત્વિો સ'વિજ્ઞનુળા) ઉર્ધ્વલેાક-તિય કલાકમાં સંખ્યાતગણા છે. (બદ્દોહોતિચિન્હોદ્ ન વિજ્ઞાળા) અધોલેાક-તિય કલાકમાં સંખ્યાતગણા છે. (હોર્સ'ન્નિ મુળા) ઉર્ધ્વ લેાકમાં સંખ્યાતગણુા છે. (બોજોવ સવિઘ્નનુળા) અધોલેાકમાં સંખ્યાતગણા છે. (તિયિસ્ટો બસ વિજ્ઞનુળા)તિ કલાકમાં અસંખ્યાતગણા છે.
(વત્તાળુવાળ) ક્ષેત્ર અનુસાર (સવ્વલ્યોવા પપિયિાપ ત્તા ઉઢટોપ) સૌથી ઘેાડા પર્યાં. પચેન્દ્રિય ઉલેકમાં છે. (ઉદૂતહોયતિરિયહો બર્નવારૂડુળા) ઉલાક તિર્થંકલેકમાં અસખ્યાતગણા છે. (તેજોને સલગ્નનુળા) ત્રેલાકયમાં સંખ્યાતગણુા છે. (અોષોત્તિરિયો સવૅગ્નમુળા) અધેાલે ક–તિકલેાકમાં સખ્યાતગણા છે. (બોટોલ્ સલેનનુળા) અધેલાકમાં સંખ્યાતગણા છે. (તિચિજો બસ લિગ્નનુળા) તિય કલેકમાં અસંખ્યાતગણા છે.
ટીકા-હવે સૂત્રકાર પંચેન્દ્રિય જીવાના અલ્પમહુવનું કથન કરે છે.
ક્ષેત્ર અનુસાર પ્રરૂપણા કરવામાં આવે તે. સૌથી એછા પંચેન્દ્રિય જીવો ત્રિલેાક સ્પશી છે. કેમકે એ જ જીવેા ત્રણે લેાકેાના સ્પર્શ કરે છે. કે જે ઉ લેાકથી અધેાલેાકમાં અથવા અધેલેાકથી ઉલેાકમાં ઉત્પન્ન થતા હોય, પંચેન્દ્રિયાના આયુષ્યના અનુભવ કરી રહેલ હાય અને ઇલિકા ગતિથી ઉત્પન્ન થતા હાય, અથવા જે પંચેન્દ્રિય લેકમાંથી અધેલેકમાં અથવા અધેલેકમાંથી ઉ લેાકમાં પંચેન્દ્રિય પણાથી અથવા અન્ય રૂપે ઉત્પન્ન થતા થકા મારણાન્તિક સમુદ્ઘાત કરી રહેલ હોય અને પોતાના ઉત્પત્તિદેશ પર્યંન્ત જેએએ આત્મપ્રદેશાને ફેલાવેલ હાય અને પંચેન્દ્રિયના આયુષ્યનુ વેદન કરી રહેલ હાય એવા જીવા અલ્પ હેાય છે. તેથીજ તેમને સૌથી કમ કહેવામાં આવેલ છે.
ત્રિલેાક સ્પશી પંચેન્દ્રિય જીવા કરતાં ઉપલા-તિય કલાક નામના એ પ્રતામાં રહેવાવાળા પંચેન્દ્રિય સખ્યાત ગણા અધિક છે. કેમકે ઉપપાત અને સમુદ્દાત દ્વારા આ પ્રતાને સ્પર્શ કરવાવાળા અપેક્ષાકૃત અધિક હોય છે. તેના કરતાં પણ અધેાલાક–તિય કલેક નામના બે પ્રતોને સ્પર્શ કરવા વાળા પચેન્દ્રિયા સંખ્યાત ગણા વધારે છે. કેમકે ઉપપાત અને સમુદ્દાત દ્વારા
આ પ્રતાને સ્પર્શ કરવાવાળા જીવા ઘણા વધારે હેાય છે. તેના કરતાં પણ ઉર્ધ્વલાકમાં સંખ્યાત ગણા વધારે છે. કેમકે ત્યાં પંચેન્દ્રિય વૈમાનિક દેવોના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૧૧૨