Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(અનુમાન મંતે ! અંતર ત્રવનંતિ, નિરંતર્ંત્રવત્તિ ?) હૈ ભગવન્ ! અસુરકુમાર દેવ શું સાન્તર ઉત્પન્ન થાય છે અથવા નિરતર ઉત્પન્ન થાય છે? (જોવમા ! અંતરવિ વવજ્ઞતિ, નિરંતર વિ વવજ્ઞતિ) હૈ ગૌતમ ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે નિરતર પણ ઉત્પન્ન થાય છે (છ્યું ના થનિય મા) એ પ્રકારે સ્તનિત કુમાર સુધી (સંતરું પિ વર્ષાંતિ, નિરંતર વિ પવનંતિ) સાન્તર પણ ઉત્પન્ન થાય છે, નિરન્તર પણ ઉત્પન્ન થાય છે
(પુઢવિાડ્યાન મતે ! અંતર વવજ્ઞતિ, નિરંતર થવîત્તિ ?) હું ભગવન્ ! પૃથ્વીકાયિક શુ' સાન્તર ઉત્પન્ન થાય છે, નિરન્તર ઉત્પન્ન થાય છે ? (નોયમા ! નો અંતર જીવવનંતિ, નિરંતર વર્ષાંતિ) હે ગૌતમ ! સાન્તર ઉત્પન્ન નથી થતા, નિરન્તર ઉત્પન્ન થાય છે (વું જ્ઞાન વળસદ્ વાચા) એજ રીતે ચાવત્ વનસ્પતિકાયિક (નો સંતમાં વર્ષાંતિ, નિરંતર વર્ષાંતિ) સાન્તર નથી ઉત્પન્ન થતા, નિરન્તર ઉત્પન્નથાય છે.
(વચિાળ મંતે ! સિંતરાં વઽતિ, નિરંતર વવન્નતિ ?) હું ભગવન્ ! દ્વીન્દ્રિય શુ સાન્તર ઉત્પન્ન થાય છે અગર નિર ંતર ઉત્પન્ન થાય છે ? (નોચમા ! અંતરવિવવજ્ઞતિ, નિરંતરવિવવજ્ઞતિ) હે ગૌતમ ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે, નિરન્તર પણ ઉત્પન્ન થાય છે (છ્યું નાવ વંચિયિતિરિવજ્ઞોળિયા) એજ પ્રકારે પ ંચેન્દ્રિય તિય ચ ચેાનિક સુધી કહેલા છે (મનુસ્સાનું મંતે ! અંતર પુત્રવĒતિ, નિન્ત ત્રવ ંતિ ?) હે ભગવન્ ! મનુષ્ય શુ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? (પોયમાં ! સત્તર વિ વર્ગતિ, નિરંતર પિ યવનંતિ) હે ગૌતમ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે (છ્યું વાળતરા નોત્તિયા) એજ રીતે વાનભ્યન્તર અને ાતિષ્ઠ (સૌમ્મી-સાળ-લળવુમાર-માહિંદુ-વૈમહોય અંગત મહાસુદ-સહાર-બાળચ-પાળચ-રળ-ટ્યુબ-િિટ્રમોવિજ્ઞા-શ્ચિમ નેવિગ્નન—મિનેવિગ્ના—વિનય-વેગવંત-નયન્ત-અપાનિત-સવăસિદ્ધ હૈવાય) સૌધમ, ઇશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેાક, લાન્તક, મહાશુષ્ક, સહસ્રાર,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૩૪૩