Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચતુસ્થાન પતિત અને વર્ણ આદિની દૃષ્ટિએ સ્થાન પતિત થાય છે પણ તેમાં વિશેષતા એ છે કે આ તિક અને વૈમાનિકદેવ સ્થિતિની દૃષ્ટિએ ત્રિસ્થાન પતિત હીનાધિક છે. અગર એકને બીજાથી હીન વિવક્ષિત કરાય તે તે અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગહીન અગર સંખ્યાત ગુણ હીન થાય છે અગર અધિક વિવક્ષિત કરાય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક અથવા સંખ્યાત ગુણ અધિક થાય છે.
પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યની સ્થિતિ અધિકથી અધિક ત્રણ પાપમની કહેલી છે. પપમ અસંખ્યાત હજાર વર્ષોનો હોય છે. તેથી તેમાં અસંખ્યાત ગણું વૃદ્ધિ અને હાનિને સંભવ હોવાથી તેને ચતુઃ સ્થાન પતિત કહેલ છે. એ પ્રકારે વાતવ્યન્તરોની જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક પત્યે૫મની સ્થિતિ હોય છે, તેથી તે પણ ચતુઃસ્થાન પતિત થઈ શકે છે. પણ જતિષ્ક અને વૈમાનિક દેવેની સ્થિતિમાં ત્રિસ્થાન પતિત હીનાધિકતા થાય છે. કેમકે તિકોની જઘન્ય પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક પલ્યોપમની સ્થિતિ છે, તેથી જ તેમાં અસંખ્યાત ગુણ હાનિવૃદ્ધિનો સંભવ નથી. વૈમાનિકેની જઘન્ય પાપની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરની સ્થિતિ છે. સાગરોપમ દસ કેડાછેડી પોપમને હોય છે, તેથી અહીં પણ અસંખ્યાત ગુણ હાનિ-વૃદ્ધિને સંભવ છે નહીં આ પ્રકારે તિષ્ક અને વૈમાનિકદેવ સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત હીનાધિક જ બને છે. ૫
જધન્ય અવગાહનાવાલે નૈયકિ કે પર્યાયકા નિરૂપણ
નરયિક પર્યાય વક્તવ્યતા શબ્દાર્થ –(3gોળા મતે ! ને રૂચાળ વાચા પ્રજ્ઞા પત્તા ?) હે ભગવન! જઘન્ય અવગાહનવાળા નરયિકના કેટલા પર્યાય કહ્યા છે? (ચમા ! અનંતા પm vomત્તા) હે ગૌતમ ! અનનતપર્યાય કહ્યા છે ( મરે!
-ગોવાળાTM નેફયાળે વળતા પન્નવા જીત્ત) હે ભગવન! શા કારણે એમ કહેવાય છે કે જઘન્ય અવગાહના વાળા નારકના અનન્ત પર્યાય કહ્યા છે (નોરમા ! વળોરાળ રૂપ કહો રજસ્ત મેરફારસ વઘા તુલ્લું) હે ગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા નારક બીજા જઘન્ય અવગાહનાવાળા નારકથી, દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (Tuસંક્રાણ તુ) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (TIMદ્રયાણ તુર્દે) અવગાહનાથી તુલ્ય છે (રિફ વાદ્રાવહિg) સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે (avor , –ાત ) વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયેથી (તિહિં નાé) ત્રણ જ્ઞાનેથી (સિદિ )
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૧૪