Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવધિજ્ઞાની પચેન્દ્રિય તિ ́ચના સમાન છે. જ્યાં અજ્ઞાન થાય છે, ત્યાં જ્ઞાન નથી થતુ અને જ્યાં જ્ઞાન હૈાય છે ત્યાં અજ્ઞાન નથી હાતુ જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન પણ થાય છે અને અજ્ઞાન પણ થાય છે એ રીતે કહેવુ જોઇએ કેમકે અજ્ઞાનના જ્ઞાનની સાથે અને જ્ઞાનના અજ્ઞાનની સાથે વિશધ છે. પરંતુ દ નાપયેગના જ્ઞાનની સાથે પણ વિરોધ નથી તેમ અજ્ઞાનનેા પણ વધ નથી તે તે બન્નેની સાથે રહે છે. ૫ ૧૦ ॥
જધન્ય અવગાહનાવાલે મનુષ્યોં કે પર્યાય કા નિરૂપણ
મનુષ્ય પર્યાંય વક્તવ્યતા
શબ્દા -(goળો Tાર્જળ મતે ! મધુસ્સાનું વેવા વર્ગીયા પાત્તા ?) હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા મનુષ્યેાના કેટલા પર્યાય કહ્યા છે ? (જોયમા ! અનંતા નવા પાત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (સે ળટ્રેળ અંતે ! વં યુજ્જફ-બળો તાળવાળું મનૂસ્સાળ અળતા વવા વળત્તા ?) હે ભગવન્! શા કારણે એમ કહેવાય છે કે જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોના અનન્ત પર્યાય કહ્યા છે (પોયમા !) હે ગૌતમ ! (નળાળ મખૂલે) જઘન્ય અવગાહના વાળા મનુષ્ય (નળોમ્સ મનૂસલ્સ ટ્વચા સુદ્ધે) જઘન્ય અવગાહના વાળા મનુષ્યથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે (વર્ણીદૃાર તુલ્દે) પ્રદેશેાની દૃષ્ટિથી તુલ્ય છે (ગોગાળદુચાર તુ) અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે (ફ્તિ તિવ્રુાળ ટ્વિ) સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે (વળ, ધ, રસાસવ વેäિ) વ, ગંધ, રસ સ્પર્શોના પર્યાયાથી (fદ્િ નાળäિ) ત્રણ જ્ઞાનાથી (હિં અમ્માબેરૢિ) એ અજ્ઞાનાથી (તિöિêસળહિં) ત્રણ દનોથી (છઠ્ઠાળહિલ) ષટસ્થાન પતિત છે (ક્રોસોફ્ળ વિદ્યું ચેવ) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પણ એ પ્રકારે (નવ) વિશેષ (નિર્દÇ સિયાને) સ્થિતિથી કાઇ વાર હીન (સિયતુસ્ને) કેઇ વાર તુલ્ય (સિય બહિર) કદાચિત્ અધિક થાય છે (લ) યદિ (દ્દીને) હીન (સંવિજ્ઞમાદ્દીને) અસંખ્યાત ભાગહીન (અર્ન્નત્િ!) અગર અધિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૨૫૭