Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે અને વર્ણાદિના તથા આભિનિબેધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ત્રણ અજ્ઞાન તેમજ ત્રણ દશનેના પર્યાની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. વિશેષ એ છે કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પણ અસુરકુમાર સ્થિતિથી ચતુઃસ્થાન પતિત થાય છે. સ્વનિતકુમાર સુધી આ રીતે જ કહેવું જોઈએ. અર્થાત્ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર વિઘકુમાર. દ્વિીપકુમાર, દિકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર એ બધા જઘન્ય અવગાહના વાળ, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા, અને મધ્યમ અવગાહનાવાળા યથા યોગ્ય દ્રવ્યની અપેક્ષાએ અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે. અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે. સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાથી ઘટસ્થાન પતિત છે. ત્રણ જ્ઞાનો, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનેની અપેક્ષાએ ષટસ્થાન પતિત છે. છ અને ચાર સ્થાનના ઉચ્ચારણ પૂર્વવત્ જાતે જ સમજી લેવું જોઈએ કે ૭ છે
જધન્ય અવગાહનાવાલે પૃથ્વિકાયાદિકે પર્યાયકા નિરૂપણ
પૃથ્વીકાયાદિ પર્યાય વક્તવ્યતા શબ્દાર્થ-(જ્ઞાળોગા મતે ! પુષિારૂયાળ જેવા પન્નવા quળા) હે ભગવન્જઘન્ય અવગાહનાવાળાના પૃથ્વીકાયિકાના કેટલા પર્યાય છે? (વના ! મળતા પન્નવા પૂomત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (જે ફળ મંતે! વુંચરૂ કorો Irvingઢવિવાળું સળંતા પન્નવા YOUT?) હે ભગવન શા કારણે એમ કહ્યું કે જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાચિકેના અનન્ત પર્યાય થાય છે ? (गोयमा ! जहण्णोगाहणए पुढविकाइए जहण्णोगाहणस्स पुढविकाइयरस दब्वदयाए તર્જી) હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિક જઘન્ય અવગાહનાવાળા બીજા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (Tદ્રચાર તુર) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે (બોrળક્યા તુ) અવગાહનાથી તુલ્ય છે (દિ તિદ્દાનઘT) સ્થિતિથી વિસ્થાન પતિત છે (વળ, ધ, રસ, IT Tઝવેસ્ટિં) વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાથી (હોર્દિ માર્દિ) અજ્ઞાનેથી (બલ્લુસન qન્નવેદિં) અને અચક્ષુદર્શનના પર્યાયથી (છાળવણિu) ષટસ્થાન પતિત છે.
(ë કોલોTળા વિ) એજ રીતે ઉત્કૃષ્ટ, અવગાહનાવાળા પણ (બન્ન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૩૧